રણબીર કપૂર-આલિયાની રણથંભોરમાં સગાઈ? મુંબઈ એરપોર્ટ પર બોલીવુડ હસ્તીઓનો જમાવડો

બોલીવુડમાં આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે એવી જાણકારી મળી છે,કે કપૂર ફેમિલી જયપુર માટે રવાના થઈ છે. અને તેના થોડા કલાકો બાદ એયરપોર્ટ પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યા. તે બાદ બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી પણ જોવા મળ્યા હતા. Web Stories View more ડાઉન […]

રણબીર કપૂર-આલિયાની રણથંભોરમાં સગાઈ? મુંબઈ એરપોર્ટ પર બોલીવુડ હસ્તીઓનો જમાવડો
Follow Us:
| Updated on: Dec 30, 2020 | 4:22 PM

બોલીવુડમાં આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે એવી જાણકારી મળી છે,કે કપૂર ફેમિલી જયપુર માટે રવાના થઈ છે. અને તેના થોડા કલાકો બાદ એયરપોર્ટ પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યા. તે બાદ બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી પણ જોવા મળ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અનુમાન એવુ પણ છે, કે બ્રહ્માસ્ત્રનું શુટિંગ પીંક સીટીમાં ચાલી રહ્યુ છે, એટેલે જ આ દિગ્ગજો ત્યાં પહોંચી રહ્યા છે. ત્યારે મહેશ ભટ્ટ , રિદ્ધિમા કપૂર પણ રણથંભોરમાં છે.આ બધા બોલિવુડના દિગ્ગજો અમન હોટલમાં એક સાથે રહેવાના છે. અને નવા વર્ષનું સેલિબ્રેશન આ બધા સાથે કરવાના છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">