ગુજરાત કેડરનાં IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાથી નિધન

કોરોનાથી ( corona ) સંક્રમિત થવાના કારણે,  ગુરુપ્રસાદ મહાપાત્રા ( Guruprasad Mahapatra ) છેલ્લા દોઢ મહિનાથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યાં હતા.

ગુજરાત કેડરનાં IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાથી નિધન
ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાથી નિધન
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 9:55 AM

ગુજરાત કેડરનાં IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું ( Guruprasad Mahapatra ) કોરોનાને કારણે નિધન થયુ છે.  કોરોનાથી સંક્રમિત થવાના કારણે,  ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લા દોઢ મહિનાથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યાં હતા. સારવાર દરમિયાન તેઓ કોમામાં પણ સરી ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ગુરુપ્રસાદ મહાપાત્રા, 1986ની બેચનાં ગુજરાત કેડરના IAS ઓફિસર હતા. મહાપાત્રાએ, રાજકોટ તેમજ જૂનાગઢમાં  કલેકટર તરીકે સેવા આપી હતી. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ સારી કામગીરી કરી હતી. ગુજરાતના વિવિધ વિભાગમાં ગુરુપ્રસાદ મહાપાત્રાએ, સચિવ તરીકેની કામગીરી કરી હતી. કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન ઉપર જઈને મહાપાત્રા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ( Airport Authority of India ) ચેરમેન તરીકે પણ કામગીરી બજાવી ચૂક્યા છે. તો છેલ્લે તેઓ કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના ( Ministry of Commerce ) સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મુખ્ય પ્રધાન વિજય  રૂપાણીએ, ગુજરાત કેડરના IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાના દુઃખદ અવસાન અંગે, શ્રદ્ધાંજલી  પાઠવતા જણાવ્યુ છે કે, ગુરુપ્રસાદ મહાપાત્રાના નિધનથી ગુજરાત કેડરના એક સંનિષ્ઠ અધિકારી ગુમાવ્યાં છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">