બોલીવુડના વધુ એક એક્ટરનું 46 વર્ષની વયે નિધન,સલમાને કરી હતી એક્ટરની સારવાર માટે મદદ

બોલીવુડ માટે 2020નું વર્ષ ખૂબ ખરાબ રહ્યુ છે. આર્થિક રીતે પણ અને સાથે સાથે બોલીવુડે ખૂબ સારા અભિનેતા ગુમાવ્યા. ત્યારે મેહંદી અને ફરેબ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર ફરાઝ ખાનનું 46 વર્ષની વયે  નિધન થયું છે. 46 વર્ષીય ફરાઝ ખાનને બેંગલુરુની હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ હતા અને તે બ્રેન ઈન્ફેક્શન તથા ન્યૂમોનિયા સામે લડી […]

બોલીવુડના વધુ એક એક્ટરનું 46 વર્ષની વયે નિધન,સલમાને કરી હતી એક્ટરની સારવાર માટે મદદ
Follow Us:
| Updated on: Nov 04, 2020 | 12:35 PM

બોલીવુડ માટે 2020નું વર્ષ ખૂબ ખરાબ રહ્યુ છે. આર્થિક રીતે પણ અને સાથે સાથે બોલીવુડે ખૂબ સારા અભિનેતા ગુમાવ્યા. ત્યારે મેહંદી અને ફરેબ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર ફરાઝ ખાનનું 46 વર્ષની વયે  નિધન થયું છે. 46 વર્ષીય ફરાઝ ખાનને બેંગલુરુની હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ હતા અને તે બ્રેન ઈન્ફેક્શન તથા ન્યૂમોનિયા સામે લડી રહ્યા હતા.

નિધન બાદ પૂજા ભટ્ટે પણ ટ્વીટ કર્યુ અને દુ:ખ જતાવ્યુ, અને સાથે જે લોકોએ તેમના પરિવારની મદદ કરી હતી તે લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો.

https://tv9gujarati.com/latest-news/bollwood na vadhu ek actor nu nidhan , salmane kai hati actor ni sarvar ma madad-190149.html

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ફરાઝ ખાનની સારવાર માટે સલમાન ખાને આર્થિક સહાય કરી હતી

ફરાઝના પરિવારના સભ્યોએ સોશિયલ મિડીયા મારફતે મદદ કરવા માટે અપિલ કરી હતી. અને આ અપીલ બાદ પૂજા ભટ્ટે પણ લોકોને આર્થિક મદદ કરવા માટેની અપિલ કરી હતી. તે બાદ સલમાન ખાન આગળ આવ્યા અને તેની સારવારનો તમામ ખર્ચો ઉપાડ્યો. પરંતુ ફરાઝ જીવન સાથેની આ રેસ હારી ગયા.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">