શાસ્ત્રોમાં શા માટે જરૂરી છે દરેક વ્યક્તિ માટે ઇષ્ટદેવ? જાણો સંપૂર્ણ વાત

જે દેવી દેવતાઓથી તમે સૌથી વધુ પ્રભાવિત કરે છે તેને તમારા ઇષ્ટદેવ કહેવામાં આવે છે. ચાલો જાણીએ શા માટે જરૂરી છે દરેક વ્યક્તિ માટે ઇષ્ટદેવ?

શાસ્ત્રોમાં શા માટે જરૂરી છે દરેક વ્યક્તિ માટે ઇષ્ટદેવ? જાણો સંપૂર્ણ વાત
શા માટે જરૂરી છે ઇષ્ટદેવ?
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 17, 2021 | 9:29 AM

શા માટે જરૂરી છે દરેક વ્યક્તિ માટે ઇષ્ટદેવ ? એક જુની કહેવત છે કે, ‘એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય’ એટલે કે કોઈ પણ એક કામ કરતી વખતે માત્ર કોઈ એક જ કામ કરવામાં આવે તો તે કામ સારી રીતે પૂરું થાય છે, જ્યારે એક સાથે તમામ કામ પૂરા કરવા જવાથી દરેક કામ બગડે છે, અર્થાત આપણું ધ્યાન ભંગ થાય છે. આ વાત સનાતન ધર્મમાં દેવી દેવતાઓને પણ લાગુ પડે છે. હિન્દુ માન્યતાઓ મુજબ હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે, તેમાંથી કોઈ પણ એક દેવી અથવા દેવતાને પોતાનો ઇષ્ટ માનવાની વાત શસ્ત્રોમાં કહી છે.

Why Ishta Dev is necessary?

શા માટે જરૂરી છે ઈષ્ટદેવ?

આ વાતને આપણે એક વાર્તા થકી સારી રીતે સમજવાની કોશિશ કરીશું. એક વાર એક હોડીમાં હિન્દુ, મુસલમાન, શીખ, અને ખ્રિસ્તી એમ ચાર અલગ અલગ લોકો સવાર હતા. તેવામાં એક ભયંકર તોફાન આવ્યું અને દરિયાના મોજ ઊંચે ઊંચે સુધી ઉછળવા માંડ્યા અને હોડી ડૂબવા લાગી. તેવામાં મુસાલમાને ખુદાને, શીખે નાનકને અને ખ્રિસ્તીએ ઈશુને બચાવવા માટે પ્રાર્થના કરી. પરંતુ હિન્દુ શખ્સ ક્યારેક રામ, તો ક્યારેક શિવ તો ક્યારેક હનુમાન તો ક્યારેક કૃષ્ણ તો ક્યારેક માતા દુર્ગાને યાદ કરવા માંડ્યો તે છતાં તે ડૂબી ગયો.

આ વાર્તા ઉપર આપેલી કહેવતને યથાર્થ કરતી સાબિત થઈ છે. એકને માનવું એટલે કે એકાગ્રતા સાથે માત્ર એકને જ માનવું. હિન્દુઓમાં જે પણ દેવી દેવતાઓ છે તેની પ્રકૃતિની હિસાબથી તેને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. દરેકમાં એક સમાન જ શક્તિ વિધ્યમાન છે. મતલબ કે આપ કોઈ પણ એકની જ ઉપાસના કે ધ્યાન કરશો તો પણ તે એક જ શક્તિનું ધ્યાન કરશો. તેથી તમે પૂજા ભલે દરેક દેવી દેવતાઓની કરો પણ તમારા ઇષ્ટદેવ એક જ રાખો જે સૌથી વધુ તમને પ્રભાવિત કરે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ભલે તે રામ હોય કે શિવ હોય કે કોઈ પણ દેવી હોય કે પછી ખુદા કે નાનક કે જીસસ હોય. હકીકતમાં તો આ તમામ એક જ શક્તિના સ્વરૂપો છે. પૂજા કરવા સમયે તમારા ઇષ્ટદેવને કેન્દ્રમાં રાખીને જ પૂજા અર્ચના કરવી જોઈએ, જેથી બીજી અન્ય જગ્યાએ તમારું ધ્યાન ભટકે નહીં અને પૂજા અર્ચનાનું પૂરે પૂરું ફળ મળે.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી Shripad Naikની તબિયતમા સુધારો, મેડિકલ બુલેટિન જાહેર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">