Vrat on Monday: સોમવારે ભજો ભોળાનાથને, વ્રત કરવાથી પૂર્ણ થશે દરેક મનોકામના

આ દિવસે કરેલા વ્રત શુભ ફળદાયી નીવડે છે.ભગવાન ભોળા નાથને જ્ઞાનના લૌકિક ગુરુની સંજ્ઞા આપવામાં આવી છે. તે બ્રહ્માંડની તમામ બૂરાઈઓનો નાશ કરે છે

Vrat on Monday: સોમવારે ભજો ભોળાનાથને, વ્રત કરવાથી પૂર્ણ થશે દરેક મનોકામના
Vrat on monday
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 18, 2021 | 1:31 PM

સોમવારનો દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત છે.આ દિવસે કરેલા વ્રત શુભ ફળદાયી નીવડે છે. ભગવાન ભોળા નાથને જ્ઞાનના લૌકિક ગુરુની સંજ્ઞા આપવામાં આવી છે. તે બ્રહ્માંડની તમામ બૂરાઈઓનો નાશ કરે છે. સોમવારના દિવસે ભગવાન શંકરની આરાધના કરવાથી તે અત્યંત પ્રસન્ન થાય છે. અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

જો તમે નવા ઘરમાં ગૃહ પ્રવેશ અથવા તો વિવાહ સબંધી કોઈ પણ શુભ કર્યા કરવા માંગો છો તો તેના માટે સોમવાર અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે. આદિવસે ઉપવાસ અને વ્રત સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી રાખવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન શંકરની સાથે સાથે માતા પાર્વતીની પણ પૂજા કરે છે. આમ જોવા જઈએ તો દર સોમવારે વ્રત રાખી શકાય છે પણ શ્રાવણના સોમવારનું વ્રત અત્યંત શુભ માનવામાં આવે છે.

Lord Shiva

સોમવાર છે ભગવાન ભોળાનાથને સમર્પિત

એવું માનવામાં આવે છે સોમવારે રાખવામાં આવેલ વ્રતથી વ્યક્તિની દરેક ઈચ્છાઓ પરી-પૂર્ણ થાય છે. આ સિવાય તેને સત્બુદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. સોમવારનું વ્રત મોટાભાગે કુંવારી કન્યાઓ માટે શ્રેષ્ઠ હોય છે કારણ કે આ દિવસે કરેલું વ્રત તેને ઉત્તમ ફળ આપે છે. આ વરથતી જોડાયેલી ઘણી કથાઓ પ્રસિદ્ધ છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ કથાઓમાંની એક કથા એવી છે કે એક ગરીબ બ્રાહ્મણએ સોમવારનું વ્રત રાખ્યુ અને તેને અસીમ ધન પ્રાપ્તિ થઈ. બીજી કથા એક ધનવાન શેઠની છે કે તેને પુત્ર રત્નનું સુખ હતુ નહી અને જ્યારે તેનેઆ વ્રત કર્યું તો તેના પ્રભાવથી તેને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. એવુ પણ કહેવામાં આવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી મૃત્યુ પામેલા પુત્રને પણ જીવનદાન મળ્યુ હતુ. આવી રીતે સોમવારનું વ્રત કરવાથી ભગવાન ભોળાનાથની કૃપયા આપણાં સૌ ઉપર સદાયને માટે બની રહે છે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">