Vinayak Chaturthi 2021: આજે છે વિનાયક ચતુર્થી, જાણો પૂજાનું શુભ મુહૂર્ત

વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિનાયક ચતુર્થી દર મહિને શુક્લ પક્ષની અમાસે ઉજવવામાં આવે છે. વિનાયક ચતુર્થી હંમેશાં અમવાસ બાદ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે.

Vinayak Chaturthi 2021: આજે છે વિનાયક ચતુર્થી, જાણો પૂજાનું શુભ મુહૂર્ત
Vinayak chaturthi 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 16, 2021 | 1:08 PM

વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિનાયક ચતુર્થી દર મહિને શુક્લ પક્ષની અમાસે ઉજવવામાં આવે છે. વિનાયક ચતુર્થી હંમેશાં અમાસ બાદ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે.

Ganesh Chaturthi 2021

Vinayak Chaturthi 2021

માનવામાં આવે છે કે આ ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી ભગવાન ગણેશના  આશીર્વાદ મળે છે સાથે સાથે તે દરેક ભક્તોને દરેક સંકટથી દૂર કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, વિનાયક ચતુર્થી 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી શરૂ થઈને 17 જાન્યુઆરી રાત્રે 08:08 વાગ્યા સુધી રહશે. દિવસ દરમિયાન સવારે 11.39 વાગ્યાથી બપોરે 01:33 વાગ્યા સુધી પૂજા કરવાનો શુભ સમય છે.

ભગવાન ગણેશને ગણપતિ બાપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું નામ એકાદંતા પણ છે. વિનાયક ચતુર્થીની પૂજા બપોરે કરવી જોઈએ, જ્યારે સંકષ્ટિ ચતુર્થીની પૂજા ચંદ્રના ઉદય સમયે થવી જોઈએ. આ દિવસે ઉપવાસ કરીને, બાપ્પાએ તેમના ઘણા ભક્તોના દુખ દૂર કર્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Vinayak Chaturthi date and time:

વિનાયક ચતુર્થી શરૂ: 16 જાન્યુઆરી સવારે 11 વાગ્યે વિનાયક ચતુર્થી સમાપ્ત: 8.08 17 જાન્યુઆરીએ સવારે 11.39 થી બપોરે 1.33 સુધી પૂજનનો શુભ સમય

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">