Vastu Tips : ઘરમાં આ રીતે મની પ્લાન્ટ રાખશો તો પૈસા આવવાના બદલે સામે આપવાના થશે, જાણો મની પ્લાન્ટ રાખવાની સાચી રીત
વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)માં મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી સમૃદ્ધિ આવે છે. પરંતુ આ છોડ વાસ્તુ શાશ્ત્ર પ્રમાણે ન લગાવવામાં આવે તો ઘણી વાર આર્થિક નુકસાન પણ થઇ શકે છે
Latest News Updates
Most Read Stories