Vastu Tips: આ વસ્તુઓને ઘરમાં રાખો, ધનની કમી દૂર થશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ રહેશે

ધનની અછત એક એવી સમસ્યા છે, જેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. જો કે, વાસ્તુ (Vastu Tips) અનુસાર, તમે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવીને પૈસાની કમી દૂર કરી શકો છો.

Vastu Tips: આ વસ્તુઓને ઘરમાં રાખો, ધનની કમી દૂર થશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ રહેશે
Vastu Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 5:50 PM

જીવનમાં પ્રયત્નો કરવા છતાં પણ ઘણી વખત સફળતા અને શાંતિનું સુખ નથી મળી શકતું. જેઓ મહેનત અને ખંતથી કામ કરે છે તેઓ પણ મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે. એવું માનવામાં આવે છે કે તેની પાછળ વાસ્તુ દોષ (Vastu Dosh) હોઈ શકે છે. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં (Astrology) જીવનને સરળ રીતે ચલાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને તેને અવગણવાથી સમસ્યાઓ થઈ શકે છે. તેના કારણે વાસ્તુ દોષ ધનની અછત, શારીરિક અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જીવનમાં ધનની સમસ્યા જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. કેટલાક લોકો પાસે નાણા આવે છે અને તે ઝડપથી જતા રહે છે.

ધનની અછત એક એવી સમસ્યા છે, જેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. જો કે, વાસ્તુ અનુસાર, તમે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવીને પૈસાની કમી દૂર કરી શકો છો. અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેને ઘરમાં રાખીને તમે પૈસાની કમી અને નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો.

નાળિયેર

હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા નારિયેળ ચઢાવવામાં આવે છે અથવા તેની પૂજા કરવામાં આવે છે. નારિયેળનું ધાર્મિક મહત્વ હોવાની સાથે તે પૈસા સંબંધિત વાસ્તુ દોષોને પણ દૂર કરવાનું કામ કરે છે. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને નારિયેળ ખૂબ જ પ્રિય છે અને તેને ઘરમાં રાખવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે તેને રાખવાથી ધનની કમી નથી રહેતી અને જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શંખ

સનાતન ધર્મમાં શંખનું વિશેષ મહત્વ છે. તે ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં નિયમિત રીતે શંખનાદ કરવામાં આવે તો તેનાથી નકારાત્મકતા દૂર થાય છે. ઘરની મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-શાંતિ રહે છે. ભગવાન નારાયણ પોતાના હાથમાં શંખ ​​ધારણ કરે છે. આ સિવાય દેવી લક્ષ્મીને શંખ ખૂબ પ્રિય છે કારણ કે તેની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. જો તમે ઘરમાં શંખ ​​લાવો છો તો તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે અને આર્થિક પરેશાનીઓ દૂર થઈ શકે છે.

મા લક્ષ્મી અને કુબેરની તસવીર

જીવનમાં આર્થિક સંકટને દૂર કરવા માટે ઘરમાં મા લક્ષ્મી અને કુબેરની એક સાથે તસવીર લગાવો. આવકના દેવતા ગણાતા કુબેરનું ચિત્ર ધનની કમી દૂર કરશે, સાથે જ પ્રગતિના નવા આયામો ખોલશે. ધન સાથે મા લક્ષ્મી અને કુબેરના સંબંધને કારણે એવું કહેવાય છે કે આ બંને દેવી-દેવતાઓ એકબીજાના પૂરક છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">