આજે અંગારકી સંકષ્ટ ચતુર્થી, એક મંત્ર કરાવશે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ !

અંગારકીએ ગજાનનની આસ્થા સાથે પૂજા કરવામાં આવે તો આખા વર્ષની ચોથની પૂજાનું પુણ્ય પ્રાપ્ત થાય છે ! એમાં પણ આજે શ્રીગણેશનો માત્ર એક મંત્ર આપને લંબોદરની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે. એટલું જ નહીં, તમારી સઘળી ઈચ્છાઓને પરિપૂર્ણ કરી દેશે.

આજે અંગારકી સંકષ્ટ ચતુર્થી, એક મંત્ર કરાવશે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ  !
અંગારકીએ અપાર સુખ આપશે એકદંત !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 02, 2021 | 10:33 AM

ભગવાન શ્રીગણેશ (GANESH) એટલે તો સુખકર્તા દેવ. ગજાનન એટલે તો વિઘ્નહર્તા દેવ. આમ તો દરેક શુભકાર્યની શરૂઆત શ્રીગણેશના સ્મરણથી જ થાય છે. બાપાના ભક્તો તો દર માહિને સંકષ્ટી પર દુંદાળા દેવની કૃપા મેળવવા વિશેષ પૂજા અર્ચના કરતા જ હોય છે. પણ આજે તો ગજાનનની કૃપાને પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ અવસર છે. કારણ કે, આજે છે અંગારકી સંકષ્ટ ચતુર્થી.

એવું કહેવાય છે કે જો અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ગજાનનની આસ્થા સાથે પૂજા કરવામાં આવે તો આખા વર્ષની ચોથની પૂજાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એમાં પણ ખાસ તો આજે શ્રીગણેશના માત્ર એક મંત્રનો જાપ તમને લંબોદરની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે. એટલું જ નહીં, તમારી સઘળી ઈચ્છાઓને પરિપૂર્ણ કરી દેશે. ત્યારે આવો જાણીએ એ મંત્ર અને તેના જાપ માટેની સંપૂર્ણ વિધિ.

મંત્રજાપની વિધિ 1. આજે શ્રીગણેશ પૂજાનો સંકલ્પ લો. 2. શક્ય હોય તો દિવસ દરમિયાન માત્ર પાણી અથવા ફળ જ ગ્રહણ કરો. 3. સાંજે વિધિવત ભગવાન ગણેશની પૂજા કરો. 4. ગજાનનને દૂર્વા અને પીળા ફૂલ અર્પણ કરો. 5. વિઘ્નહર્તાને તલના લાડુનો ભોગ ધરાવો. 6. ભગવાન શ્રીગણેશના “ૐ ગં ગણપતયે નમ: ।”  મંત્રનો 2100 વખત જાપ કરો. 7. અંતે આપની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એવું કહેવાય છે કે અંગારકી સંકષ્ટ ચતુર્થીએ “ૐ ગં ગણપતયે નમ: ।”  મંત્રનો 2100 વખત જાપ કરવાથી વ્યક્તિના જીવનના તમામ સંકટ વિઘ્નહર્તા દૂર કરી દે છે. અને તેના ભક્તોને અંગારકી ચતુર્થીએ અપરંપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરે છે.

આ પણ વાંચોઃ હનુમાનજીને પ્રસન્ન કરવાનો લીંબુ અને લવિંગનો આ ઉપાય જાણ્યો તમે ?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">