આપના આર્થિક પ્રશ્નો દુર કરશે શ્રી ગણેશનો આ મહામંત્ર !

શ્રી ગણેશનો એક એવો મંત્ર ( GANESH MANTRA ) કે જે વ્યક્તિને આર્થિક પરેશાનીમાંથી દુર કરવાનું ધરાવે છે સામર્થ્ય. માનવામાં આવે છે કે 27 દિવસ સુધી આસ્થા સાથે આ પ્રયોગ કરવાથી શ્રી ગણેશની અવશ્ય વ્યક્તિ પર કૃપા થાય છે.

આપના આર્થિક પ્રશ્નો દુર કરશે શ્રી ગણેશનો આ મહામંત્ર !
શ્રી ગણેશ કૃપા મંત્ર
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 23, 2021 | 2:33 PM

ભગવાન શ્રી ગણેશને (GANESH) આપણે વિઘ્નહર્તા કહીએ છીએ કારણકે ગજાનન ભક્તોના તમામ દુખને–વિઘ્નોને દુર કરવાનું સામર્થ્ય ધરાવે છે. એમ પણ દરેક શુભ કાર્યની શરુઆત શ્રી ગણેશના સ્મરણથી જ થાય છે, કારણકે ગજાનના પ્રથમ સ્મરણથી દરેક કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે. આજે અમે આપને શ્રી ગણેશના એવા મંત્ર ( GANESH MANTRA ) વિષે કરીશું વાત કે જેનાથી આપના રોકાયેલા કે અટવાયેલાં નાણા આપને પરત મળશે. સાથે જ એ મહામંત્રના જાપની ખાસ વિધિ પણ અમે આપને જણાવીશું. એવું કહેવાય છે કે આ ખાસ મંત્રનો જો આસ્થાથી જાપ કરવામાં આવે તો તે વ્યક્તિના તમામ આર્થિક પ્રશ્નો દુર થઈ જાય છે.

1. રોકાયેલા નાણાને પરત મેળવવા માટે ગજાનનની પીળા રંગની મૂર્તિની સ્થાપ્ના કરવી. 2. ગજાનનને મોદક અત્યંત પ્રિય છે. દરરોજ પીળા મોદકનો ગજાનને ભોગ લગાવવો. 3. દરરોજ પીળા આસન પર બેસીને ભગવાન ગણેશના આ “ૐ હેરમ્બાય નમ:” મહામંત્રનો 108 વાર જાપ કરવો.

આ પ્રયોગ 27 દિવસ સુધી રોજ કરવો. માનવામાં આવે છે કે 27 દિવસ સુધી આસ્થા સાથે આ પ્રયોગ કરવાથી શ્રી ગણેશની અવશ્ય વ્યક્તિ પર કૃપા થાય છે. આ મહામંત્રના જાપથી રોકાયેલા નાણા પરત મળે છે અને વ્યક્તિ આર્થિક પરેશાની દુર થાય છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

આ પણ વાંચો શું તમે દેવાથી છો પરેશાન ? તો, અચૂક અજમાવો આ ઉપાય !

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">