Surya Arghya: રોજ સૂર્યને જળ અર્પિત કરવાના અનેક ચમત્કારી ફાયદાઓ છે, જાણો..
Surya Arghya:હિંદુ ધર્મમાં ઉગતા સૂર્યને નિયમિત રીતે અર્ઘ્ય ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યને પાણી આપવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે. આવો જાણીએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાના અન્ય ફાયદાઓ
Latest News Updates
Most Read Stories