Shravan 2021: શ્રાવણમાં પુજા કરતાં પહેલા જાણી લો આટલી ખાસ બાબત, જાણો મહાદેવજીને શું છે પ્રિય?

શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની વિશેષ રૂપથી પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. તેવામાં મહાદેવની પૂજા કર્યા પહેલા તે વાત જાણી લેવી જોઈએ કે મહાદેવને શું પસંદ છે અને શું નાપસંદ છે

Shravan 2021: શ્રાવણમાં પુજા કરતાં પહેલા જાણી લો આટલી ખાસ બાબત, જાણો મહાદેવજીને શું છે પ્રિય?
શિવ લિંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 8:07 AM

Shravan 2021: ભગવાન શ્રી ભોળાનાથ અને માતા પાર્વતીને સમર્પિત પવિત્ર શ્રાવણ માસ ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ મહિનામાં ધીમે ધીમે વાતાવરણ શિવમય થતું જાય છે. સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ અને મંદિરમાં ડંકાઓની ગુંજ સંભળાવવા લાગી છે. ભગવાન ભોળાનાથનો દરેક ભક્ત શિવ શંભુને પ્રસન્ન કવા માંગે છે. અને પોતાના મનની મુરાદ પૂરી કરવા માંગે છે.

આપને જણાવી દઈએ કે  ઉત્તર ભારતમાં 25 જુલાઇથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે જે 22 ઓગષ્ટે સમાપ્ત થશે. તેવામાં મહાદેવની પૂજા કર્યા પહેલા તે વાત જાણી લેવી જોઈએ કે મહાદેવને શું પસંદ છે અને શું નાપસંદ છે. જેથી કરીને તેની પ્રિય વસ્તુઓને પૂજામાં અર્પણ કરીને આપ તેના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો.

1 શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાનને દૂધ અત્યંત પ્રિય છે. એટલા માટે થઈને લોકો વધુમાં વધુ તેનો અભિષેક દૂધથી કરે છે. જેની કથા સમુદ્ર મંથનથી જોડાયેલી છે. કહેવાય છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે ભગવાને વિષપાન કર્યુ ત્યારે વિષના કારણે તેના શરીર અંદર અગ્નિ ઉપડી હતી. ત્યારે સમગ્ર દેવતા ગણે તેમને દૂધ ગ્રહણ કરવા નિવેદન કર્યું. દૂધ પિતાની સાથે જ મહાદેવના શરીરની અગ્નિ શાંત થઈ ગઈ. ત્યારથી જ મહાદેવજીને દૂધ અત્યંત પ્રિય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

2 લાલ અથવા સફેદ આંકડાના ફૂલ ભગવાન શિવની પૂજામાં વિશેષ રૂપથી ચડાવામાં આવે છે. તેવી માન્યતા છે કે આ ફૂલને શિવને અર્પણ કરવાથી ભગવાન તુરંત જ પ્રસન્ન થી જાય છે. શિવપૂજામાં આ ફૂલ અર્પણ કરવાથી મોક્ષના દ્વાર ખૂલી જાય છે.

3 કરેણના ફૂલ પણ ભગવાન શિવને ઘણા પ્રિય છે. કહેવાય છે શ્રવણ માસની પૂજામાં આ ફૂલનો જો ઉપયોગ કરવામાં આવે તો તો ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

4 આ સિવાય શિવને ધતૂરા, બિલીપત્ર, ચંદન, ભાંગ, ચોખા, સાકર, દહી, ઘી, મધ, ગંગાજળ, શેરડીનો રસ વગેરે વસ્તુ ચડાવી શકાય છે. આ તમામ વસ્તુઓ મહાદેવને અત્યંત પ્રિય છે.

આ વસ્તુઓ ક્યારેય ન ચડાવો

કેતકી અને કેવડાના ફૂલ મહાદેવની પૂજામાં વર્જિત માનવમાં આવે છે.

મહાદેવની પૂજામાં શંખ વર્જિત માનવમાં આવે છે.

તુલસીનું પાન પણ ભગવાન શિવને નથી ચડવામાં આવતું

શિવજીને હમેશા ચંદન લગાવવું જોઈએ, કંકુનો ઉપયોગ ક્યારેય ન કરવો

શિવજીને ક્યારેય નારિયેળ અથવા નારિયેળનુ પાણી ના ચડાવુ જોઈએ

નોંઘ: અહી આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાના આધારે આપવામાં આવી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">