Shani Margi 2021: શનિ મહારાજની સીધી ચાલ શરૂ, આ પાંચ રાશિઓને ઘી કેળા

શનિના માર્ગી થવાને કારણે પાંચ રાશિના લોકોનો શુભ સમય શરૂ થશે. અત્યાર સુધી શનિના પ્રકોપથી પરેશાન આ લોકોના જીવનમાં મોટો બદલાવ આવશે. શનિની સાડાસાતી અને ઢૈયાથી આઝાદી મળશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 1:20 PM

Shani Margi 2021:  નવરાત્રીના પાંચમા દિવસે એટલે કે ન્યાયના દેવતા ષષ્ઠી તિથિએ શનિ ગતિ બદલી રહ્યા છે. આ દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવશે, ત્યારબાદ શનિના માર્ગી થવાને કારણે પાંચ રાશિના લોકોનો શુભ સમય શરૂ થશે. અત્યાર સુધી શનિના પ્રકોપથી પરેશાન આ લોકોના જીવનમાં મોટો બદલાવ આવશે. શનિની સાડાસાતી અને ઢૈયાથી આઝાદી મળશે. 

ન્યાયના દેવતા શનિદેવની વક્રી ચાલથી પેરશાન લોકો માટે સારા સમાચાર એ છે કે 11 ઓક્ટોબર 2021થી દિવસથી સુધારો આવશે. આ પરિવર્તન બાદ શનિનાં પ્રભાવથી જે જાતકોનાં કામ અટકેલા હશે તેમને મોટી રાહત મળશે. જ્યોતિષ પ્રમાણે ધીમી ચાલ ચાલનારા શનિ મહારાજનાં પરિવર્તનની અસર 12 રાશિ પર પડે છે. કેટલીક રાશિઓ માટે શુભાશુભ અસરો રહેશે તો કેટલાક માટે થોડો મુશ્કેલી ભરેલો સમય પણ રહેશે. જો કે શનિદેવનાં મકર રાશિમાં માર્ગી થવાને લઈને પાંચ રાશિને મોટો ફાયદો થશે.

શનિની ચાલ બદલાવાથી રાશિ પરિવર્તનને મહત્વની ઘટના માનવામાં આવે છે. શનિ મંદ ગતિથી ચાલવા વાળા ગ્રહ છે. તે અઢી વર્ષમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પોતાનું સ્થાન પરિવર્તન કરતા હોય છે. શનિ 23 મે 2021થી મકર રાશિમાં વક્રી ચાલી રહ્યા છે. વક્રી રાશિમાં હોવાને લઈને ઘમી રાશિ પર તે ભારી રહે છે અને તે જ કારણે આવા લોકો ઉલઝનમાં રહેતા હોય છે. હવે 11 ઓક્ટોબર 2021થી 7.48 વાગ્યે શનિ માર્ગી થઈ ચુક્યા છે.

આ રાશિના લોકોને થશે લાભ શનિ દેવનાં માર્ગી થવાને લઈને પાંચ રાશિનાં જાતકોને વિશેષ લાભ થશે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલનાં જણાવ્યા અનુસાર આ પરિવર્તનને લઈ ધન રાશિનાં જાતકોને લાભ થશે, સારો સમય શરૂ થશે, તો મકર અને કુંભ રાશિનાં જાતકોની મુશ્કેલી ઓછી થતી દેખાશે. શનિની ઢૈયા ચાલતી હોવાને કારણે મિથુન અને તુલા રાશિનાં જાતકોને પણ રાહત રહેશે, સાથે જ મેષ અને કન્યા રાશિનાં જાતકો માટે પણ ખુબ સારો સમય રહેશે.

 

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">