Shabari Jayanti 2021 : આજે છે શ્રી રામ ભક્ત માતા શબરી જયંતી, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

શબરી માલામાં તેમની ખૂબ ધામ-ધૂમથી પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે જે લોકો આ પવિત્ર દિવસે માતા શબરીની પૂરા વિધિ-વિધાન જો પૂજા-અર્ચના કરવામાં તો ભગવાન શ્રી રામ અત્યંત પ્રસન્ન થાય છે

Shabari Jayanti 2021 : આજે છે શ્રી રામ ભક્ત માતા શબરી જયંતી, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
Shabari Jayanti 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 05, 2021 | 11:13 AM

Shabari Jayanti 2021 આજે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની સાતમ છે. આ તિથી 4 માર્ચથી રાત્રે 9 વાગ્યેને 58 મિનિટથી શરૂ થઈ છે. આ સ્થિતિમાં શબરી જયંતી 5 માર્ચે ઉજવાશે. આ દિવસે દેવી શબરીની પૂજા કરવામાં આવે છે. વળી, શબરી માલામાં તેમની ખૂબ ધામ-ધૂમથી પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે જે લોકો આ પવિત્ર દિવસે માતા શબરીની પૂરા વિધિ-વિધાન જો પૂજા-અર્ચના કરવામાં તો ભગવાન શ્રી રામ અત્યંત પ્રસન્ન થાય છે અને જે રીતે શબરી ઉપર ભગવાને પ્રેમ અને પ્રસન્નતા દર્શાવી હતી તેમ ભક્તો ઉપર પણ ભગવાન પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ શબરી જયંતીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ.

ramayan-ram-sabri-millan

ભગવાન શ્રી રામને એંઠા બોર ખવડાવતી શબરી

શબરી જયંતી શુભ મુહૂર્ત:

શબરી જયંતિ, 5 માર્ચ, શુક્રવાર સપ્તમી તિથિ શરૂ થાય છે – 04 માર્ચ, 2021, ગુરુવારે રાત્રે 9:58 વાગ્યે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સપ્તમી તિથી સમાપ્ત થાય છે – 05 માર્ચ, 2021, શુક્રવાર 07 મિનિટ

શબરી જયંતિનું મહત્વ: પૌરાણિક કથાઓ અનુસાર શબરીએ ભગવાન શ્રી રામને પોતાના એંઠા બોર ખવડાવ્યા હતા. શબરી નહોતી ઇચ્છતી કે શ્રી રામને ખાટા બોર ખાવા પડે. તે માટે શબરી મીઠા મીઠા બોર ચાખીને ભગવાન શ્રી રામને ખવડાવટી હતી. ભગવાન શ્રી રામે પણ તેના એંઠા બોર ખાઈને તેની ભક્તિને પૂર્ણ કરી. આ કથા રામાયણ, ભાગવત, રામચરિત માનસ, સુરસાગર વિગેરે જેવા ગ્રંથોમાં જોવા મળે છે. આ દિવસે સ્મૃતિ યાત્રા પણ કરવામાં આવે છે. આ સાહે ભગવાન શ્રી રામના ભક્તો પણ શબરી જયંતિને ધામ-ધૂમથી ઉજવે છે. આ દિવસે રામયનનો પાઠ કરવામાં આવે છે તેમજ વ્રત રાખવામાં આવે છે. અને ભક્તોની ભક્તિથી પ્રભાવિત થઈ ભગવાન શ્રી રામ તેમના પર કૃપયા વરસાવે છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">