તિજોરીમાં કરવી છે ધનની વર્ષા ? તો શુક્રવારે અચુક કરો આ ઉપાય

શુક્રવારે નિયમ સાથે મા મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે તો,દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધીત સમસ્યામાં લાભ થાય છે, આજે શુક્રવારે મહાલક્ષ્મી પુજાના કેટલાક નિયમો અને ઉપાયો અહીં જણાવ્યા છે, જેનો તમે અમલ કરી શકો છો.

તિજોરીમાં કરવી છે ધનની વર્ષા ? તો શુક્રવારે અચુક કરો આ ઉપાય
Mahalakshmi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 11:33 AM

હિંદુ ધર્મ (Hinduism) અનુસાર શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. જે ભક્તો શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેમને ક્યારેય નાણા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ ધન સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો, તો (Shukrawar upay in hindi) શુક્રવારે નિયમ સાથે મા મહાલક્ષ્મીની પૂજા કરો અને નીચે જણાવ્યા મુજબ આ ઉપાયો અજમાવો. શુક્રવારે લેવાયેલા આ ઉપાયોની મદદથી તમે મા મહાલક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો…

શુક્રવારના દિવસે મા મહાલક્ષ્મીના મંદિરમાં જઈને તેમને લાલ વસ્ત્રો અર્પણ કરવા શુભ છે.

શુક્રવારે દેવી લક્ષ્મીની આરતી કરતી વખતે સૌથી પહેલા 4 કપૂર અને 2 લવિંગ લો. આ પછી કપૂર સળગાવી તેના પર લવિંગ મૂકો. આ પછી મા લક્ષ્મીની આરતી કરો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. આ સરળ ઉપાયથી મા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર પોતાની વિશેષ કૃપા કરે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સુહાગણ સ્ત્રી શુક્રવારના દિવસે મા લક્ષ્મીને સુહાગ સામગ્રી અર્પણ કરે. જેમાં લાલ બિંદી, સિંદૂર, લાલ બંગડીઓ અને લાલ ચુંદળીનો સમાવેશ થાય છે. આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

શુક્રવારે શ્રી લક્ષ્મી નારાયણનો પાઠ કરવો જોઈએ. આ સાથે ભગવાન લક્ષ્મી નારાયણને ખિરનો પ્રસાદ ધરવો જોઈએ. આવું કરવાથી મા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.

માતાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે તમે શુક્રવારે વ્રત પણ રાખી શકો છો. વ્રત રાખવાની સાથે સાથે દેવી લક્ષ્મીને ખીરનો પ્રસાદ ચઢાવો અને પછી 6 વર્ષથી ઓછી ઉંમરની બાળાઓને આ ખીરનો પ્રસાદ વહેંચો. આ સાથે તમે બાળાઓને ફળ દાન પણ કરી શકો છો. જો તમે 21મી શુક્રવારે આ ઉપાય કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને દેવાથી પણ મુક્તિ મળે છે.

મા મહાલક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે અને કહેવાય છે કે શુક્રવારે લાલ વસ્ત્રો પહેરીને તેની પૂજા કરવામાં આવે તો તેને માતાના આશીર્વાદ મળે છે.

શુક્રવારે લાલ કપડામાં દોઢ કિલો ચોખા બાંધીને રાખો અને ધ્યાન રાખો કે ચોખાનો એક દાણો પણ ન તૂટવો જોઈએ. આ પછી હાથમાં ચોખાની પોટલી હાથમાં રાખીને ‘ઓમ શ્રીં શ્રીયે નમઃ’ મંત્રની 5 માળાનો જાપ કરો. પછી આ પોટલીને તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનમાં વધારો થાય છે.

જો કોઈ વ્યક્તિ પૈસાની સમસ્યાથી પરેશાન હોય તો દર શુક્રવારે દેવી લક્ષ્મીની મૂર્તિની સામે 11 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવો. 11 દિવસ પછી, 11 બાળાઓને ખીર અને ફળાહાર કરાવો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિની પાસે પૈસાની કોઈ કમી નથી રહેતી.

માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે હાથમાં 5 લાલ ફૂલ લઈને માતાનું ધ્યાન કરો અને તે ફૂલોને તિજોરી અથવા અલમારીમાં રાખો. એવું કહેવાય છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને હંમેશા તમારા ઘરમાં રહે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">