Putra Ekadashi 2021: આ દિવસે છે પુત્ર એકાદશી, જાણો શુભ મુહૂર્ત અને તેનું મહત્વ

વર્ષમાં આવતી 24 એકાદશીઓમાં એક પુત્રદા એકાદશી પણ છે, આ દિવસે શ્રીહરિ, ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો રિવાજ છે. આ દિવસે વ્યક્તિએ સંપૂર્ણ તન-મન -ધનથી આ વ્રત કરવું જોઈએ.

Putra Ekadashi 2021: આ દિવસે છે પુત્ર એકાદશી, જાણો શુભ મુહૂર્ત અને તેનું મહત્વ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:37 PM

વર્ષમાં આવતી 24 એકાદશીઓમાં એક પુત્રદા એકાદશી પણ છે, આ દિવસે શ્રીહરિ, ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો રિવાજ છે. આ દિવસે વ્યક્તિએ સંપૂર્ણ તન-મન -ધનથી આ વ્રત કરવું જોઈએ. હિન્દુ પંચાંગ મુજબ હિંદુ ધર્મમાં એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. એકાદશી હિન્દુ પંચાંગની 11મી તારીખે આવે છે. જણાવી દઈએ કે, આ તારીખ દર મહિને બે વાર આવે છે. એક પૂનમ પછી અને અમાસ પછી આમાંની એક પુત્રદા એકાદશી છે, જે દર મહિનાના પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તારીખે આવે છે. આ એકાદશીની માન્યતા હિન્દુ ધર્મમાં ખૂબ છે. આ વખતે 24 જાન્યુઆરીએ પુત્રદા એકાદશી છે. આ એકાદશીને પુત્ર પ્રાપ્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે પણ આ એકાદશી કરે છે તેને પુત્ર સંતાનની પ્રાપ્તિ થાય છે.

ચાલો જાણીએ પુત્ર એકાદશીનું શુભ મુહૂર્ત અને તેનું મહત્વ

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

શુભ મુહૂર્ત-

એકાદશી તિથિ 23 જાન્યુઆરીએ સવારે 8.56થી શરૂ થઈ રહી છે, જે 24 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યેને 57 મિનિટ પુરી થશે. આ ઉપવાસ પૂર્ણ થયા પછી પારણા 25 જાન્યુઆરીએ સવારે 7.13 વાગ્યાથી 9: 21વાગ્યાની વચ્ચે કરી શકશે. જ્યારે દ્વાદશી 26 જાન્યુઆરીના દિવસે મંગળવારે રાત્રે 12: 24 મિનિટ સુધી રહેશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">