Paush Purnima 2021: 28 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા, બને છે ગુરુ પુણ્ય યોગ, જાણો મુહૂર્ત

28 January 2021 Paush Purnima: તમામ મુશ્કેલીઓ અને અવ્યવસ્થાની વચ્ચે 28 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાથી ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ તટ પર કલ્પવાસ શરૂ થશે.

Paush Purnima 2021: 28 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા, બને છે ગુરુ પુણ્ય યોગ, જાણો મુહૂર્ત
પોષ પૂર્ણિમા
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 28, 2021 | 7:15 AM

Paush Purnima 2021: તમામ મુશ્કેલીઓ અને અવ્યવસ્થાની વચ્ચે 28 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાથી ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ તટ પર કલ્પવાસ શરૂ થશે. માહ મેળાના બીજા પર પર ગુરુ પુણ્ય યોગ પર લાખો શ્રધ્ધાળુઓ ડુબકી લગાવીને પુણ્યનું ભાથુ બાંધશે. વૈશ્વિક મહામારી વચ્ચે પણ લોકો પોતાના દીર્ઘ આયુષ્ય અને તમામ મુશ્કેલીઓના બંધનમાંથી મુક્ત થવા માટેની કામના કરશે. પૌરાણિક માન્યતા મુજબ પ્રયાગમાં કલ્પવાસ કરવાથી સ્વર્ગના દ્વાર ખૂલી જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તીર્થ પ્રયાગના સંગમ તટ પર માહ મહિનામાં એક કલ્પવાસ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

PAUSH PURNIMA 2021

PAUSH PURNIMA 2021

28 January 2021 : Paush Purnima પોષ પૂર્ણિમા પર સ્નાન મુહૂર્ત વિદ્વાન જ્યોતિષીઓ અનુસાર પૂર્ણિમા 27 January બુધવારની રાતે 12:32 થી શરૂ થઈ જાય છે. અને 28 જાન્યુઆરી રાત 12:32 વાગ્યા સુધી રહશે. એટલા માટે થઈને બ્રહ્મા મુહૂર્તમાં જ સ્નાન-દાન શરૂ થઈ જશે.

પોષ પૂર્ણિમા પર ગુરુ પુણ્યનો યોગ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જ્યોતિષાચાર્ય મુજબ ગુરુ પુણ્ય યોગ, પ્રીતિ યોગ, શુભ યોગ અને સ્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત યોગ, પૂર્ણિમા પર બની રહ્યા છે. શુભ ફળના યોગથી તમામ કાર્યો સિદ્ધ થવાની શક્યતાઓ છે.

સાત્વિક જીવન શૈલી ઇમ્યુનિટી વધારવા સહાયકરૂપ બનશે જ્યોતિષીઓના અનુસાર એક મહિનો ચાલનારા કલ્પવાસથી વ્યક્તિના દિલ દિમાગ ઉપર પણ પ્રભાવ પાડે છે. જેનાથી વ્યક્તિને સકારત્મક ઉર્જા મળે છે, જેથી તેનું સ્વાસ્થય પણ સારું રહે છે. આ કલ્પવાસમાં વ્યક્તિને સમાજિક માન-પાન પણ મળે છે જેનાથી ઓળખાનો થવાથી પારિવારિક વાતાવરણ પણ બને છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">