તિરુપતિ બાલાજીના શૃંગારના ફૂલોની મહેક હવે પહોચશે ઘરે ઘરે, જાણો કઈ રીતે થશે આ પાવન કાર્ય ?

દેશના સૌથી પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ મંદિરોમાં તિરુમાલા તિરૂપતિ બાલાજીનું નામ આવે છે. આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીને કરોડો રૂપિયાનું દાન ધરવામાં આવે છે.

તિરુપતિ બાલાજીના શૃંગારના ફૂલોની મહેક હવે પહોચશે ઘરે ઘરે, જાણો કઈ રીતે થશે આ પાવન કાર્ય ?
કર્ણાટકમાં એક પ્રસિદ્ધ અગરબત્તી નિર્માણ કરતી કંપની અગરબત્તી બનાવવામાં પવિત્ર માળાનો ઉપયોગ કરશે અને અગરબત્તી બનાવીને TTDને સોંપી દેશે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 3:21 PM

ભગવાન વેંકટેશ્વર સ્વામી (Lord Venkateswara Swamy)ના પહાડી મંદિરોની વ્યવસ્થા જોતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ( Tirumala Tirupati Devasthanams TTD) ના એક અધિકારીએ જણાવ્યુ કે 15 ઓગષ્ટે અહી TTD દ્વારા સંચાલિત મંદિરોમાં ઉપયોગ કરાયેલી ફૂલોની માળાઓથી બનેલી અગરબત્તી (Agarbatti) ની શરૂઆત કરવામાં આવશે.

અધિકારી કહ્યું કે કર્ણાટકમાં એક પ્રસિદ્ધ અગરબત્તી નિર્માણ કરતી કંપની અગરબત્તી બનાવવામાં પવિત્ર માળાનો ઉપયોગ કરશે અને અગરબત્તી બનાવીને TTDને સોંપી દેશે.

ટીટીડીના એક્ઝિક્યુટિવ ઓફિસર કે.એસ. જવાહર રેડ્ડીએ એક સમીક્ષા બેઠકમાં અન્ય ટીટીડી અધિકારીઓને પહાડ પર લાડુ પ્રસાદમ વેંચતા લોકો નજીક અગરબત્તીના આ નવા ઉત્પાદનને વેંચવા માટે તમામ પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ચડાવામાં આવે છે કરોડો રૂપિયા દેશના સૌથી પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ મંદિરોમાં તિરુમાલા તિરૂપતિ બાલાજીનું નામ આવે છે. આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીને કરોડો રૂપિયાનું દાન ધરવામાં આવે છે. સોમવારે હૈદરાબાદના શ્રીનિવાસ દંપતીએ રૂ. 1.8 કરોડ (હાલમાં આશરે 4 કરોડ રૂપિયા) ના ખર્ચે બનાવેલ સોનાની તલવાર અર્પણ કરી હતી. શ્રીનિવાસ દંપતીએ સોમવારે સવારે સોનાની તલવાર તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ના અધિકારીઓને આપી હતી.

‘સૂર્ય કટારી’ ની ભેટ ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં સોનાની તલવાર સોંપનાર શ્રીનિવાસે કહ્યું કે હું છેલ્લા એક વર્ષથી ‘સૂર્ય કટારી’ (સોનેરી તલવાર) ભેટ કરવા માંગતો હતો, પરંતુ કોરોનાને કારણે મંદિર બંધ હતું. આજે સુ-પ્રભાત સેવા દરમિયાન શ્રીનિવાસ દંપતીએ ‘સૂર્ય કટારી’ TTD અધિકારીઓને સોંપી હતી.

આ પણ વાંચો: Pegasus Spyware: પેગાસસ જાસુસી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, SIT તપાસની કરાઈ માગ

આ પણ વાંચો: Olympics ની ઓપનિંગ સેરેમની પહેલા મેડલ જીતવા ભારતીયોની Tokyo માં પ્રેક્ટિસ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">