Navratri 2022 : મા દુર્ગાના આ મંદિરમાં જતા લોકો ડરે છે! જાણો શું છે રહસ્ય

લોકો કહે છે કે જે વ્યક્તિ ખોટા ઈરાદા સાથે આ મંદિરમાં આવે છે તેને હંમેશા નુકસાન થાય છે. ઘણા લોકોએ મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ તેમના ઇરાદામાં સફળ ન થઈ શક્યા.

Navratri 2022 : મા દુર્ગાના આ મંદિરમાં જતા લોકો ડરે છે! જાણો શું છે રહસ્ય
Maa Durga
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 6:15 PM

નવરાત્રો(Navratri 2022)માં લોકો ખૂબ જ ભક્તિભાવથી મા દુર્ગાની પૂજા કરે છે. દેવીની પૂજા સાથે લોકો માનતા પણ રાખે છે. દેવી માતાના મંદિરમાં સાચા દિલથી આવી માનતા માંગવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ મધ્યપ્રદેશના દેવાસમાં બનેલ દેવી માતાનું મંદિર કંઈક અલગ જ વાર્તા કહી રહ્યું છે. લોકો મા દુર્ગાના આ મંદિર (Temple)માં જતા ડરે છે. તમને જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન લોકો આ મંદિરની અંદર જતા નથી, પરંતુ બહારથી માથું ટેકવીને પાછા ફરે છે. આવો જાણીએ શું છે આ મંદિરનું રહસ્ય.

આ મંદિર શ્રાપિત છે

એવું કહેવામાં આવે છે કે આ મંદિર શ્રાપિત છે અને સૂર્યાસ્ત પછી અહીં કોઈ જતું નથી. લોકોની માન્યતા મુજબ, સૂર્યાસ્ત પછી જે પણ અહીં આવ્યો છે, તેની સાથે વિચિત્ર ઘટનાઓ બની છે. એટલું જ નહીં આ મંદિરમાંથી ડરામણા અવાજો પણ આવે છે. લોકો કહે છે કે મંદિરમાં ક્યારેક સિંહોની ગર્જના સંભળાય છે તો ક્યારેક ઘંટનો અવાજ સંભળાય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ મંદિરમાં ખોટા ઈરાદા સાથે આવે છે તેને હંમેશા નુકસાન થાય છે.

શું છે મંદિર પાછળનું રહસ્ય?

સ્થાનિક લોકોના મતે, દેવાસના મહારાજાએ જ મા દુર્ગાનું આ મંદિર બનાવ્યું હતું. જો કે તેના નિર્માણ બાદ રાજવી પરિવારમાં અશુભ ઘટનાઓ બનવા લાગી હતી. મંદિરની આસપાસ રહેતા લોકોનું પણ કહેવું છે કે અહીંની રાજકુમારીને સેનાપતિ સાથે પ્રેમ સંબંધ હતો. રાજાને આ ગમ્યું નહીં અને તેણે આ સંબંધનો વિરોધ કર્યો. રાજાએ દીકરીને જેલમાં પૂરી દીધી. એવું કહેવાય છે કે રાજકુમારીનું રહસ્યમય રીતે જેલમાં જ મૃત્યુ થયું હતું. તે જ સમયે, રાજકુમારીના મૃત્યુના સમાચાર પછી, સેનાપતિએ પણ મંદિરમાં આત્મહત્યા કરી. જે બાદ પૂજારીઓએ કહ્યું કે આ મંદિર અશુદ્ધ થઈ ગયું છે. ત્યારબાદ આવા પ્રકારના અવાજ આવવા અને ઘટના બનવાના ભાષ લોકોને થવા લાગ્યા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">