કહેવામાં આવે છે કે દાને દાને પે લીખા હૈ ખાને વાલા કા નામ, ખોરાકનો ક્યારે પણ ના કરવો જોઈએ અનાદર

આપણે સૌ દિવસમાં ઘણી વાર જમતા(MEALS) હોય છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે, અચાનક જ કોઇ ઘરે આવી જાય છે અને આપણે તેને જમવા બેસાડી દેતા હોય છે.

કહેવામાં આવે છે કે દાને દાને પે લીખા હૈ ખાને વાલા કા નામ, ખોરાકનો ક્યારે પણ ના કરવો જોઈએ અનાદર
ભોજન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 22, 2021 | 5:00 PM

આપણે સૌ દિવસમાં ઘણી વાર જમતા(MEALS) હોય છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે, અચાનક જ કોઇ ઘરે આવી જાય છે અને આપણે તેને જમવા બેસાડી દેતા હોય છે. દાને દાને પે લીખા હૈ ખાને વાલા કા નામ. ભોજન ભગવાનનો આપેલો પ્રસાદ છે.

ભોજનને ઈશ્વર(GOD) સમાન માનવામાં આવે છે. અગ્નિ દ્વારા પકાવવામાં આવેલા ભોજન પર સૌથી પહેલા અધિકાર અગ્નિનો હોય છે. ભોજનનો અનાદર ક્યારે પણ ના કરો. એવું કહેવામાં આવે છે કે અનાજના એક દાણાથી કોઈને જીવન પણ આપી શકાય છે. વાસ્તુમાં ખોરાક સાથે સંબંધિત કેટલાક સરળ ઉપાયો બતાવ્યા છે. જે આપણે આપણા જીવનમાં અનુસરવા જોઈએ.

ભોજન લેતા પહેલા તમારે ભગવાનને ભોગ અર્પણ કરવું જોઈએ. અન્નપૂર્ણા માતા, અન્નનાં દેવનો આભાર માનો. કોઈએ સ્નાન કર્યા વિના રસોડામાં જમવાનું ન બનાવવું જોઈએ અને ખોરાક બનાવતી વખતે કુટુંબ સ્વસ્થ રહેવાના વિચાર કરવા જોઈએ. હાથ, પગ અને મોઢું ધોઈને જ હંમેશા ભોજન ગ્રહણ કરવું જોઈએ. ભીના પગ સાથે ભોજન કરવું સ્વાસ્થ્ય માટે સારું રહે છે. થાળીને હાથમાં ઉપાડીને ક્યારે પણ ભોજન ના કરવું જોઈએ. જમીન પર બેસીને જ હંમેશા જમવું જોઈએ. બેડ પર બેસીને ક્યારે પણ જમવું ના જોઈએ. રસોડાને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ગાય-કુતરા અને પક્ષીઓને ભોજન આપવું જોઈએ. ભોજનનો ક્યારે પણ અનાદર ના કરવો જોઈએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહેમાનોને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં બેસાડીને ભોજન કરવું જોઈએ. રસોઈ ઘરમાં પાણી પીવાથી ઉતર-પૂર્વ દિશામ રાખવું જોઈએ. કચરાપેટીને હંમેશા રસોડામાંથી બહાર રાખવું જોઈએ.

આ પણ વાંચો: ઈદ પર જ આવશે SALMAN KHANની ફિલ્મ, પરંતુ સિનેમા ઘરના માલિકે રાખવું પડશે આ વાતનું ધ્યાન

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">