Last Solar Eclipse of 2021: જાણો સૂર્યગ્રહણની સ્વાસ્થ્ય પર કેવી પડે છે અસર, જાણો ક્યારે છે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ

Surya Grahan 2021 : મોટાભાગના લોકોમાં ગ્રહણ જોવાનો ક્રેઝ હોય છે. પરંતુ તેને ક્યારેય નરી આંખે જોવું જોઈએ નહીં. આ દરમિયાન સૂર્યમાંથી નીકળતા કિરણોની રેટિના પર નકારાત્મક અસર પડે છે.

Last Solar Eclipse of 2021: જાણો સૂર્યગ્રહણની સ્વાસ્થ્ય પર કેવી પડે છે અસર, જાણો ક્યારે છે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 12:56 PM

Last Solar Eclipse of 2021: ગ્રહણને લઈને શાસ્ત્રોમાં ઘણી વાતો કહેવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણના સમયે સૂર્યને રાહુ અને કેતુ દ્વારા પરેશાન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સૂર્ય નબળો પડી જાય છે અને તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. આ સિવાય સૂર્યગ્રહણની અસર ચંદ્રગ્રહણ કરતા વધુ માનવામાં આવે છે.

એવું પણ માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે અસર કરે છે. વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બર શનિવારના રોજ થવા જઈ રહ્યું છે. ભારતીય સમય અનુસાર, આ ગ્રહણ લગભગ સવારે 11 વાગ્યે શરૂ થશે અને બપોરે 03:07 વાગ્યે સમાપ્ત થશે. આ પ્રસંગે અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ લોકોના સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે.

પાચનને કરે છે અસર  સૂર્યગ્રહણ દરમિયાન ખાવા-પીવા પર પ્રતિબંધ છે. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન વાતાવરણમાં ઘણી નકારાત્મકતા રહે છે. તે ખોરાક દ્વારા આપણા શરીરમાં પહોંચે છે, જે આપણા પાચનતંત્રને અસર કરે છે. જો કે, આ નિયમ વૃદ્ધ અને બીમાર લોકોને લાગુ પડતો નથી. આવી સ્થિતિમાં, જો તમારે ભોજન કરવું હોય તો પણ સૂતક લગાવતા પહેલા તુલસીના પાનને તોડીને ખાવાની વસ્તુમાં નાખવું જોઈએ. તુલસીમાં પારો હોય છે, પારો પર કોઈપણ પ્રકારના કિરણોની અસર થતી નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આંખો માટે હાનિકારક મોટાભાગના લોકોમાં ગ્રહણ જોવાનો ક્રેઝ હોય છે. પરંતુ તેને ક્યારેય નરી આંખે જોવું જોઈએ નહીં. આ દરમિયાન સૂર્યમાંથી નીકળતા કિરણોની રેટિના પર નકારાત્મક અસર પડે છે. આ હાનિકારક કિરણો આંખોની રોશની પર અસર કરે છે. અંધત્વ પણ આવી શકે છે. તેથી ગ્રહણને એક્સ-રે અથવા ચશ્માની મદદથી જોવું જોઈએ.

સગર્ભા સ્ત્રીના બાળકને નુકસાન એવું પણ કહેવાય છે કે ગ્રહણના સમયગાળા દરમિયાન સ્ત્રીએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. તેની અસરને કારણે બાળક અસામાન્ય રીતે જન્મી શકે છે. જો કે આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. પરંતુ તેમ છતાં કોઈપણ પ્રકારનું જોખમ લેવું યોગ્ય નથી, તેથી સાવચેત રહો.

માનસિક ક્ષમતા પર અસર એવું પણ માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન સૂર્યના નકારાત્મક કિરણો માનસિક ક્ષમતાને પણ અસર કરે છે. તેથી આ સમયગાળા દરમિયાન કોઈ મહત્વપૂર્ણ કામ ન કરવું. વ્યક્તિએ માનસિક રીતે ભગવાનનો જપ કરવો જોઈએ.

ભારતમાં ગ્રહણની અસર નહીં થાય જો કે જ્યાં ગ્રહણની અસર હોય ત્યાં આ બધી બાબતો માન્ય છે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેના કારણે અહીં તેની અસર નહીં થાય અને ન તો સૂતકના નિયમો લાગુ પડશે. આ ગ્રહણ એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકામાં જોઈ શકાશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Unseasonal Rains : રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ, ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ, 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

આ પણ વાંચો: IPL 2022: કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર આ રીતે બની જશે માલા-માલ,કરોડો રુપિયાનો થશે વરસાદ, નહીં જવુ પડે IPL Auction !

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">