Lalita Jayanti 2021 : આજે છે લલિતા જયંતી, કયા મુહૂર્તમાં કરશો માઁની પૂજા

આજે લલિતા જયંતિ છે. દર વર્ષે આ જયંતિ માહ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથી ઉજવવામાં આવે છે. આ દિવસ માતા લલિતાને સમર્પિત છે.

Lalita Jayanti 2021 : આજે છે લલિતા જયંતી, કયા મુહૂર્તમાં કરશો માઁની પૂજા
Lalita Jayanti
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 27, 2021 | 9:49 AM

Lalita Jayanti 2021 : આજે લલિતા જયંતિ છે. દર વર્ષે આ જયંતિ માહ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથી ઉજવવામાં આવે છે. આ દિવસ માતા લલિતાને સમર્પિત છે. આ દિવસે માતા લલિતાની પૂરા વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, માતા લલિતાને દસ મહાવિદ્યાઓમાં ત્રીજી મહા વિધ્યા માનવામાં આવે છે. જો આ દિવસે માઁની પૂજા અર્ચના પૂરા વિધિ-વિધાનથી કરવામાં આવે તો ભક્તના તમામ દુખ દર્દ દૂર થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. માતાની ઉપાસના વ્યક્તિને જન્મ-મરણના ચક્રમાંથી પણ મુક્ત કરે છે. વળી, વ્યક્તિની ઇચ્છા પણ પૂર્ણ થાય છે. ચાલો આપણે જાણીએ શુભ સમય અને લલિતા જયંતિ પર પૂજાનું મહત્વ.

lalita Jayanti

lalita Jayanti

શુભ સમય : 27 ફેબ્રુઆરી, શનિવાર, મહા મહિનાની શુક્લ પક્ષ પૂર્ણિમાની તિથીએ પૂજા શુભ સમય – 12 વાગ્યે 11 મિનિટ 10 સેકન્ડથી 12 57 મિનિટ 11 સેકંડ

લલિતા જયંતિનું મહત્વ: લલિતા જયંતિ મહા મહિનાની પૂર્ણિમાની તિથીએ ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લલિતાની પૂજા કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. માતાની પૂજા સાથે, વ્યક્તિને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી પણ આઝાદી મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે માતાની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારની સિધ્ધિઓ પ્રાપ્ત કરે છે. માતા લલિતાને રાજેશ્વરી, ષોડશી, ત્રિપુરા સુંદરી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

નોંધ : આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની અમે બાંયધરી આપતા નથી. આ માહિતિ વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોથી એકત્રિત કરીને અહી મૂકવામાં આવી છે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">