LORD SHIVA : જાણો શા માટે સોમવારે જ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, શું છે આ પાછળનું કારણ

Worship of Lord Shiva : ભોલેનાથ તેમના ભક્તોના દુ: ખને દૂર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સોમવારે ભગવાન શિવની પૂજા કેમ કરવામાં આવે છે? જો નહીં, તો ચાલો અમે તમને જણાવીશું કે સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી શું લાભ થાય છે.

LORD SHIVA : જાણો શા માટે સોમવારે જ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, શું છે આ પાછળનું કારણ
why Lord Shiva is worshiped only on Monday?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 8:47 PM

LORD SHIVA : શિવ ભક્તો માટે સોમવાર (Monday)ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દૂધ, બીલીપત્ર અને ધતુરાનું ફૂલ ચડાવી ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો સોમવારે વ્રત રાખે છે.એવું માનવામાં આવે છે કે સોમવારે વ્રત રાખવાથી વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થાય છે. ભોળાનાથ તેમના ભક્તોના દુ: ખને દૂર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સોમવારે ભગવાન શિવની પૂજા (Worship of Lord Shiva) કેમ કરવામાં આવે છે? જો નહીં, તો ચાલો અમે તમને જણાવીશું કે સોમવારે (Monday) ભગવાન શિવની પૂજા કરવાથી શું લાભ થાય છે.

શિવજીએ મસ્તક પર ચંદ્રને ધારણ કર્યો પૌરાણિક કથા અનુસાર સોમવારના દિવસે ચંદ્રએ ભગવાન શિવની પૂજા કરી હતી. જેના પરિણામે તંદુરસ્ત થયા પછી ચંદ્રને તેની સુંદરતા ફરી મળી હતી. ત્યારબાદ ભગવાન શિવે બીજના દિવસે ચંદ્ર તેના મસ્તક પર ધારણ કર્યો હતો. ત્યારથી પ્રાચીન સમયથી લઈને આજ સુધી સોમવારે (Monday) ભગવાન શિવની પૂજા (Worship of Lord Shiva) કરવામાં આવે છે. આ દિવસે ચંદ્ર દેવની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.આ સાથે, કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનનો સ્વામી માનવામાં આવે છે.

સોમનો અર્થ પણ સૌમ્ય છે. તેથી જ ભગવાન ભોળાનાથને શાંત દેવતા માનવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે સોમમાં એક ઓમ છે અને ભોળાનાથને પણ ઓમનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણોથી સોમવાર (Monday) ભગવાન શિવને સમર્પિત છે. અને આથી જ સોમવારના દિવસે જ શિવજીની પૂજા કરવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સોમવારે શું કરવું સોમવારે સવારે ઉઠીને સ્નાન કરી મંદિરમાં જઈને ભગવાન શિવની વિધિ-વિધાન સાથે પૂજા કરો. જો તમારી કોઈ મનોકામના હોય તો તમે સોમવારના દિવસે  વ્રત પણ રાખી શકો છો. આ દિવસે ભોળાનાથ ઉપર રાખનો તિલક લગાવવો જોઈએ, આનાથી તેમની કૃપા તમારી ઉપર રહેશે. સોમવારે સોના, ચાંદી અથવા મકાન ખરીદવું શુભ ગણાય છે.

આ પણ વાંચો : Tulsi : તુલસીના પાન તોડતા પહેલા જાણો આ નિયમો, બાકી થશે નુકસાન

આ પણ વાંચો : રથયાત્રાના રૂડા અવસરે જાણો પ્રભુ જગન્નાથજીના ‘રથ’નો મહિમા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">