Hanumanji Puja Tips : હનુમાનજીની પૂજામાં દિશાઓનું રાખો સંપૂર્ણ ધ્યાન, જાણો કેવી ચિત્ર પ્રતિમા કઈ દિશામાં લગાવી

ગોસ્વામી તુલસીદાસે પણ કહ્યું છે કે, કળિયુગમાં તમે કોઈ પણ સ્થિતિ, દેશકાળ, સમય, અવસ્થા વગેરેમાં શ્રી હનુમાનજીનો જાપ કરી શકો છો. શ્રી હનુમાનજીના નામનો જાપ કરવાથી તમારા જીવનમાં સૌભાગ્ય આવે છે.

Hanumanji Puja Tips : હનુમાનજીની પૂજામાં દિશાઓનું રાખો સંપૂર્ણ ધ્યાન, જાણો કેવી ચિત્ર પ્રતિમા કઈ દિશામાં લગાવી
પંચમુખી હનુમાનજી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 3:57 PM

મંગળવાર પવનપુત્ર શ્રી હનુમાનજીની (Hanumanji) પૂજાનો પવિત્ર દિવસ છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને જીવન મંગલમય બને તેવા આશીર્વાદ આપે છે. હનુમાનજી એક સંકટ મોચન છે તેથી દરેક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે. સંક્ટ સમયે તેમને યાદ કરવાથી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. મંગળવારે શ્રી હનુમાનજીના 12 નામોનો જાપ કરવાથી બધા દુ:ખમાંથી મુક્તિ મળે છે.

ગોસ્વામી તુલસીદાસે પણ કહ્યું છે કે, કળિયુગમાં તમે કોઈ પણ સ્થિતિ, દેશકાળ, સમય, અવસ્થા વગેરેમાં શ્રી હનુમાનજીનો જાપ કરી શકો છો. શ્રી હનુમાનજીના નામનો જાપ કરવાથી તમારા જીવનમાં સૌભાગ્ય આવે છે. ચાલો જાણીએ કે હનુમાનજીની કેવી ચિત્ર પ્રતિમાં કઈ દિશામાં મુકવામાં આવે તો કયું ફળ પ્રાપ્ત થાય છે.

આ ચિત્ર દક્ષિણ દિશામાં લગાવો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વાસ્તુ અનુસાર હનુમાનજીની પૂજા કરવા માટે તેમનું ચિત્ર દક્ષિણ દિશામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે બજરંગ બલીએ આ દિશામાં પોતાનો સૌથી વધુ પ્રભાવ બતાવ્યો છે. હનુમાનજીની તસવીર અહીં મુકવા પર, દક્ષિણ દિશામાંથી આવતી દરેક દુષ્ટ શક્તિ બજરંગ બલીની તસ્વીર જોયા બાદ પરત ફરે છે અને તેનાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે.

અહીં બજરંગી બલીનો ફોટો ન મૂકશો

હનુમાનજી બાળ બ્રહ્મચારી હોવાથી બજરંગ બલીની તસવીર બેડરૂમમાં ક્યારેય ન રાખવી જોઈએ. બેડરૂમમાં હનુમાનજીને બદલે તમે રાધા-કૃષ્ણની તસવીર લગાવી શકો છો.

ડરને દૂર કરવા માટે આ તસવીર મૂકો

જો તમે વારંવાર ભૂત-પ્રેતનો ડર લાગે છે, તો તમારે પંચમુખી હનુમાનજી અથવા પહાડ ઉપાડેલા હનુમાનજીનો ફોટો તમારા ઘરમાં રાખવો જોઈએ. વાસ્તુ અનુસાર જે ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ફોટો હોય ત્યાં પ્રગતિના માર્ગમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

હનુમાનજીની ઉડતી તસવીર

શ્રી હનુમાનજીની આ તસવીર લગાવવાથી તમારી પ્રગતિ ઝડપી બને છે. હનુમાનજીની કૃપાથી તમારામાં ઉત્સાહ અને હિંમત આવે છે અને તમે દિવસેને દિવસે સફળતાના માર્ગ પર આગળ વધી શકો છો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 12 jyotirlinga: જાણો મુક્તિદાતા મલ્લિકાર્જુનનો મહિમા, અહીં મળશે શિવ-શક્તિના એકસાથે આશીર્વાદ

આ પણ વાંચો : Shravan-2021: શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પ્રથા ?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">