કૈલાસ માનસરોવર યાત્રા બનશે વધારે સરળ, ભારતીય વિસ્તારમાં મળશે વાહનની સુવિધા

વિશ્વ વિખ્યાત કૈલાસ માનસરોવર યાત્રામાં હવે ભક્તોને હિમાલય ક્ષેત્રના 100 કિલોમીટરના ખરાબ રસ્તાઓમાંથી પસાર થવું પડશે નહીં અને મુસાફરીનો સમયગાળો 24 દિવસ ઘટી જશે.

કૈલાસ માનસરોવર યાત્રા બનશે વધારે સરળ, ભારતીય વિસ્તારમાં મળશે વાહનની સુવિધા
કૈલાસ માનસરોવર યાત્રા
Follow Us:
| Updated on: Jan 15, 2021 | 8:57 AM

વિશ્વ વિખ્યાત કૈલાસ માનસરોવર યાત્રામાં હવે ભક્તોને હિમાલય ક્ષેત્રના 100 કિલોમીટરના ખરાબ રસ્તાઓમાંથી પસાર થવું પડશે નહીં અને મુસાફરીનો સમયગાળો 24 દિવસ ઘટી જશે. નાભિઢાંગ અને જોલીકાંગ સુધી નવો રસ્તો બનવાથી આ શક્ય બન્યું છે. કુમાઉ મંડળ વિકાસ નિગમ વર્ષ-1981 થી કુમાઉના રસ્તે કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે અને 1991 થી આદિ કૈલાસ યાત્રા યોજવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં દસ હજારથી વધુ ભક્તો યાત્રા કરી ચુક્યા છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનારી યાત્રા દિલ્હીથી શરૂ થાય છે અને કાઠગોદામ, અલ્મોડા જાગેશ્વરથી પીથૌરાગઢના હિમાલય ક્ષેત્રમાંથી પસાર થાય છે. ભક્તોને આરોગ્ય પરીક્ષણ પછી જ યાત્રાની મંજૂરી આપવામાં આવે છે.

હિમાલયના ક્ષેત્રમાં સો કિલોમીટરથી વધુની પગપાળા મુસાફરીને કારણે ઘણા ભક્તો યાત્રામાં જવાનું ટાળતા હતા, પરંતુ નવા માર્ગનું નિર્માણ થતા યાત્રા સરળ થઈ જશે. નવો માર્ગ બનતા મુસાફરી પગપાળાના બદલે વાહન દ્વારા કરી શકાશે. નામિકના સૌથી નીચલા ગામ સુધી રસ્તાની સુવિધા શરૂ થઈ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો: INDvsAUS: ટી નટરાજને ટેસ્ટ ડેબ્યુ કરવા સાથે જ રચ્યો ઇતિહાસ, આમ કરનારો પ્રથમ ભારતીય ખેલાડી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">