કોરોનાને લઈને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડનો મહત્વનો નિર્ણય, જાણો તીર્થ યાત્રાને લઈને શું નિર્ણય લેવાયો

દેશભરમાં વધતા જતાં કોરોનાના આંકડાઓને લઈને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે (Shri AMARNATHJI SHRINE BOARD SASB) એક મહત્વનો નિર્ણય લીધો છે. SASBએ ગુરુવારે નિર્ણય કર્યો કે અસ્થાયી રૂપે યાત્રાના રજિસ્ટ્રેશનને નીલંબિત કરવામાં આવ્યા છે.

કોરોનાને લઈને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડનો મહત્વનો નિર્ણય, જાણો તીર્થ યાત્રાને લઈને શું નિર્ણય લેવાયો
Amarnathi yatra - File Photo
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 22, 2021 | 7:33 PM

દેશભરમાં વધતા જતાં કોરોનાના આંકડાઓને લઈને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે (Shri AMARNATHJI SHRINE BOARD SASB) એક મહત્વનો નિર્ણય લીધો છે. SASBએ ગુરુવારે નિર્ણય કર્યો કે અસ્થાયી રૂપે યાત્રાના રજિસ્ટ્રેશનને નીલંબિત કરવામાં આવ્યા છે. એટ્લે યાત્રાળુઓને હવે અમરનાથની યાત્રા કરવા કોરોના સ્થિતિ હળવી થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. આ નિર્ણય SASBએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરીને માહિત આપી હતી. વધુમાં જણાવ્યુ હતું સ્થિતિ હળવી થતાં જ તેને ખોલી દેવામાં આવશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

અમરનાથ તીર્થ યાત્રા (Shri Amarnath ji Yatra) છેલ્લા વર્ષોના કોરોના મહામારીના કારણોસર નીલંબિત કરાઈ હતી, તે આ વર્ષે 28 જૂનના પ્રારંભ થવાની છે. યાત્રાળુઓની નોંધણી 1 એપ્રિલથી શરૂ થઈ હતી. છેલ્લા વર્ષના કોરોના વાઈરસ મહામારીમાં માત્ર સાધુઓએ તેની મુલાકાત લીધી હતી. તે વર્ષ 2019માં જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 દૂર થયાના ત્રણ દિવસ પહેલા 2 ઓગસ્ટના આતંકવાદને ધ્યાનમાં રાખીને સુરક્ષા હેતુથી વચ્ચે જ રોકવામાં આવી હતી.

પાછલા મહિનાની શરૂઆતમાં જ આયોજિત એક બેઠકમાં અધિકારીઓએ કહ્યું હતું કે કોવિડ-19 પ્રોટોકોલ લાગુ છે અને સરકાર દ્વારા જારી માનક સંચાલન પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નીતિશવાર કુમારે કહ્યું કે બંને માર્ગો માટે રજીસ્ટ્રેશન દેશમાં 446 નિર્ધારિત બેન્ક શાખાઓના માધ્યમોથી 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જેમાં પંજાબ નેશનલ બેન્ક (316), જમ્મુ કશ્મીર બેન્ક(40)ની શાખાઓ શામેલ કવામાં આવી છે. વર્ષ 2019માં 3.42 લાખથી પણ વધુ યાત્રાળુઓએ અમરનાથ ગુફામાં હિમલિંગના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો: રાજસ્થાનના નાગોર જિલ્લાના નિંબડી ચાંદાવતાં ગામમાં રહેનાર હનુમાન પ્રજાપત નામના વ્યક્તિએ સમાજમાં એક નવી મિસાલ ઉભી કરી છે. દીકરીના જન્મની સાથે જ પિતાએ…. 

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">