Mata Laxmiને પ્રસન્ન કરવા કરો આ 6 ઉપાય, ઘરમાં રેહશે સુખ- સમૃદ્ધિ સદાય

કહેવાય છે Mata Laxmi ની પૂજા અર્ચના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

Mata Laxmiને પ્રસન્ન કરવા કરો આ 6 ઉપાય, ઘરમાં રેહશે સુખ- સમૃદ્ધિ સદાય
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 27, 2021 | 4:57 PM

કહેવાય છે Mata Laxmi ની પૂજા અર્ચના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. માતા લક્ષ્મી જેના પર પ્રસન્ન થાય છે તેના ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે જેના લીધે ઘરનું વાતાવરણ એક દમ સુખ-શાંતિ વાળુ બની રહે છે. ઘરની સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવાય છે, જો સ્ત્રીઓ દ્વારા આ કામ કરવામાં આવે તો ઘરમાં હમેશા લક્ષ્મીનો વાસ રહે છે. ચાલો જાણીએ આ વિશેષ કામ વીશે..

Mata Laxmi

Mata Laxmi

ઘરની સ્ત્રીઓએ કરવું જોઈએ આ કામ- 1. ઘરના મંદિરમાં સ્ત્રીઓએ રાત્રે દિપક પ્રજ્વલિત રાખવો જોઈએ . માન્યતા છે કે જે ઘરમાં રાત્રે દિપક પ્રજ્વલિત રહે છે તે ઘરમાં હમેશા Mata Laxmi વાસ રહે છે અને ક્યારેય તે ઘરમાં ધનની કમી રહેતી નથી. 2. રાત્રે જે સમયે તમે જ્યાં સૂવો છો ત્યાં કપૂરનો ધૂપ કરી દેવો જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આમ થવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે સાથે સાથે પરવિવારના લોકોમાં સારો મન મેળ રહે છે. 3. મહિલાઓએ રાત્રે સુતા પહેલા તેમના ઘરના બધા વડીલોનો આશીર્વાદ લેવો જોઈએ. આને કારણે ઘરનું વાતાવરણ પણ મધુર બને છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 4. મહિલાએ રાત્રે સરસવના દીવાને દક્ષિણ દિશામાં પ્રજ્વલિત રાખીને સૂવુ જોઈએ. આ દક્ષિણ દિશા પૂર્વજોની દિશા છે. આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને સ્વર્ગમાંથી તેઓ આશીર્વાદ આપે છે. જો ત્યાં દિપક પ્રગટાવો શક્ય ના બને તો ત્યાં એક નાનો બલ્બ પણ ચાલુ રાખી શકાય છે. 5. સૂતા પહેલાં ઘરને સાફ-સુફ કરવું અત્યંત જરૂરી છે. ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આમ થવાથી નકારાત્મક ઉર્જા વધે છે. 6. કેટલીય વાર એવું થાય છે કે ઘરના લોકો મેઇન ગેટ પર બુટ ચપ્પલ મૂકીને જતાં રહે છે. સૂતા પહેલાં બુટ-ચપ્પલ શુ-રેકમાં રાખી જ સૂવું જોઈએ

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">