Tv9 Bhakti: શનિદેવની પૂજા સમયે ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીંતર શનિદેવ થઈ જશે નારાજ!

શનિદેવની (Lord shani) પૂજામાં લાલ રંગના વસ્ત્ર કે લાલ રંગના પુષ્પનો ક્યારેય ઉપયોગ ન કરવો. એ જ રીતે તાંબું એ સૂર્યની ધાતુ છે એટલે તેનો પણ શનિપૂજામાં ઉપયોગ ન કરવો !

Tv9 Bhakti: શનિદેવની પૂજા સમયે ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીંતર શનિદેવ થઈ જશે નારાજ!
Lord Shani
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 04, 2022 | 6:30 AM

શનિદેવ (Lord shani)એ ન્યાયના દેવતા છે. જેમની આસ્થા સાથે પૂજા (Worship) કરવાથી વ્યક્તિ તેના જીવનના (Life) સઘળા કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકે છે. અઢી વર્ષની કે સાડાસાતીની પનોતીમાંથી પણ રાહત મેળવી શકે છે. અલબત્, શનિદેવની પૂજા નિયમાનુસાર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, શનિ પૂજા દરમિયાન કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. કેટલીક એવી નાની-નાની બાબતો છે કે જેના પ્રત્યેનું બેધ્યાનપણું શનિદેવનો ક્રોધ પણ નોતરી શકે છે. આવો, આજે તે વિશે જ વિગતે જાણીએ.

શનિદેવની પૂજાના નિયમ

⦁ શનિદેવની પૂજામાં લાલ રંગના વસ્ત્ર કે લાલ રંગના પુષ્પનો ક્યારેય ઉપયોગ ન કરવો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

⦁ કાળા, નીલા, જાંબલી તેમજ આસમાની રંગના વસ્ત્ર ધારણ કરીને જ શનિદેવની પૂજા કરવી. ઉલ્લેખનીય છે કે શનિપૂજામાં આસમાની રંગના વસ્ત્ર સર્વોત્તમ મનાય છે.

⦁ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી શનિ ઉપાસના કરવી જોઈએ.

⦁ શનિદેવની પૂજા દરમ્યાન પશ્ચિમ દિશામાં મુખ રાખીને બેસવું.

⦁ શનિદેવની દિશા પશ્ચિમ છે. તે પશ્ચિમ દિશાના સ્વામી છે. આ દિશામાં મુખ રાખીને પૂજા કરવાથી આપને શનિદેવની પ્રસન્નતા પ્રાપ્ત થશે! ⦁ તાંબું એ સૂર્યની ધાતુ છે એટલે તેને શનિપૂજામાં ઉપયોગમાં ન લેવું!

⦁ શનિપૂજામાં લોખંડ, સ્ટીલ, માટીનું વાસણ કે દીવો ઉપયોગમાં લેવો.

કુંડળીમાં અશુભ શનિથી જીવન પર અસર 

⦁ કુંડળીમાં શનિગ્રહ જો અશુભ હોય તો જીવનસાથી સાથે વિચારભેદ રહેશે.

⦁ ભૂતકાળની અસર અને ભવિષ્યના વિચાર બંન્ને વર્તમાનને બગાડશે!

⦁ શનિગ્રહના અશુભ પ્રભાવને કારણે તમારી સારી ભાવના અને સારા વિચારો લોકોને નહીં દેખાય!

⦁ આ ગ્રહની ખરાબ અસર તમને બચત નહીં કરવા દે !

⦁ આ ગ્રહની નકારાત્મક અસરના કારણે આપનું કામમાં મન નહીં લાગે !

⦁ ટેલેન્ટેડ હોવા છતાં કામ ન થાય!

⦁ આપને એસિડિટી, વાયુવિકાર, છાતીમાં બળતરા જેવી શારીરિક તકલીફોનો સામનો કરવો પડે.

⦁ માનસિક તણાવ વધે. પેટમાં બળતરા થાય.

શનિદેવની પ્રસન્નતા માટેની વિધિ 

⦁ જેમની કુંડળીમાં અશુભ શનિ છે તેમણે શનિદેવનું સ્મરણ સતત કરવું વચ્ચે ન અટકાવવું.

⦁ જેમને શનિદેવના અશુભ ફળ મળી રહ્યા છે તેવા સ્ત્રી-પુરુષ બંન્નેએ શનિદેવની પૂજા વિધિ કરવી.

⦁ અડદની દાળ, કાળા ચણા, કાળા તલથી બનેલી વસ્તુઓ અર્પણ કરો.

⦁ શનિદેવને ભોગમાં શ્યામા તુલસી જ અર્પણ કરવી.

⦁ કાળા અડદની ખીચડી ભૂખ્યા લોકોને જમાવડવાથી શનિદેવની પ્રસન્નતા મેળવી શકાય છે.

⦁ કાળા શ્વાનને ગળી રોટલી અર્પણ કરવી.

⦁ શનિદેવના મંત્રોનો જાપ પણ ફળદાયી બની રહેશે.

⦁ શનિચાલીસાનો પાઠ કરવો પણ આપના માટે લાભદાયી બની શકે છે.

⦁ આ ઉપાયો કરવાથી આપની પર હંમેશા શનિદેવની કૃપા દૃષ્ટિ બની રહેશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">