Char Dham Yatra 2021 : ઉત્તરાખંડ સરકારે શરૂ કરી ચાર ધામ યાત્રાની તૈયારીઓ

આ વખતે Char Dham Yatra ની તારીખોની જાહેરાત વસંત પંચમીના દિવસે કરવામાં આવશે.

Char Dham Yatra 2021 : ઉત્તરાખંડ સરકારે શરૂ કરી ચાર ધામ યાત્રાની તૈયારીઓ
Char dham yatra 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 11, 2021 | 2:28 PM

Char Dham Yatra 2021 ની તારીખોની ઘોષણાના એક અઠવાડિયા પહેલા, ઉત્તરાખંડ સરકારે આ વર્ષની યાત્રાની તૈયારી શરૂ કરી દીધી છે. ચાર ધામ દેવસ્થાનમ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રવિનાથ રામેને કહ્યું કે, ‘અમે કેદારનાથ અને બદ્રીનાથમાં મહત્વપૂર્ણ બાંધકામના કામો શરૂ કર્યા છે. તેની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. કેદારનાથમાં રાવલ અને પૂજારી નિવાસસ્થાન, ભોગમંડી ખાતે બાંધકામની કામગીરી શરૂ કરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Char-dham-Yatra

Char-dham-Yatra

ગંગોત્રી ધામ માટે દેવસ્થાનમ બોર્ડની ઓફિસ ઉત્તરાકાશીના મનેરી અને બરકોટમાં યમુનોત્રી ધામ માટે સ્થાપિત કરવામાં આવી છે. હવે આ કચેરીઓને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી રહી છે.

દરમિયાન મંગળવારે બોર્ડના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી બી.ડી.સિંઘ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા અને ત્યાં જમીનોનું નિરીક્ષણ કર્યું હતું. તે જ સમયે, તે શિયાળાની સુરક્ષામાં તૈનાત સૈનિકોને પણ મળ્યા હતા. તેમણે મંદિરના બાહ્ય પરિસર, તપતકુંડ સંકુલ, યાત્રી નિવાસ, યાત્રી આશ્રયસ્થાન, તેમજ બસ સ્ટેન્ડ સંકુલનું નિરીક્ષણ કર્યું. તેમણે માહિતી આપી કે બદ્રીનાથ ધામ તરફ જવાનો રસ્તો ખરાબ હાલતમાં છે. મંદિર સંકુલમાં થોડોક બરફ પણ છે. પરંતુ પરિસ્થિતિને સામાન્ય કહી શકાય છે અને યાત્રા માટેની તૈયારીઓ શરૂ કરી શકાય છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ વખતે Char Dham Yatra ની તારીખોની જાહેરાત વસંત પંચમીના દિવસે કરવામાં આવશે.

કોરોના મહામરીને કારણે ગયા વર્ષે ચાર ધામ યાત્રા રદ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ભક્તો માટે ચાર ધામ યાત્રા 1 જુલાઇથી શરૂ કરી હતી. જુલાઇના અંતિમ સપ્તાહમાં રાજ્ય સરકારે અન્ય રાજ્યોના ભક્તોને અમુક શરતો સાથે ચાર ધામ યાત્રાની મંજૂરી આપી હતી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">