Chanakya Niti : આ 3 સંકેત નાણાકીય કટોકટીની નિશાની છે ! જો તમે નહીં સમજો તો થશે મુશ્કેલી

આચાર્ય ચાણક્ય એક મહાન રાજદ્વારી, રાજકારણી, અર્થશાસ્ત્રી તેમજ સામાજિક વિષયોના જાણકાર હતા. આજના સમયમાં પણ તેમની જ્ઞાનની વાતો સાચી સાબિત થાય છે.

Chanakya Niti : આ 3 સંકેત નાણાકીય કટોકટીની નિશાની છે ! જો તમે નહીં સમજો તો થશે મુશ્કેલી
Chanakya Niti
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 6:42 PM

શાસ્ત્રોમાં તમામ બાબતોને શુભ અને અશુભ ફળ સાથે જોડીને કહેવામાં આવી છે, જેથી વ્યક્તિએ તે વાતોનું ખાસ ધ્યાન રાખે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાથી પોતાનો બચાવી શકે. આચાર્ય ચાણક્યએ લોક કલ્યાણ વિશે પણ આવી ઘણી વાતો જણાવી છે, જે વ્યક્તિને આવનારી કટોકટી વિશે અગાઉથી ચેતવે છે. જો કોઈ વ્યક્તિ સમયસર તે સંકેતોને સમજે છે, તો તે પોતાની જાતને બધી સમસ્યાઓથી બચાવી શકે છે અને તે મુશ્કેલી કે સમસ્યાઓનો સામનો કરી શકે છે.

આચાર્ય ચાણક્ય એક મહાન રાજદ્વારી, રાજકારણી, અર્થશાસ્ત્રી તેમજ સામાજિક વિષયોના જાણકાર હતા. આજના સમયમાં પણ તેમની જ્ઞાનની વાતો સાચી સાબિત થાય છે. આ જ કારણ છે કે આજે પણ આચાર્યને લાઇફ મેનેજમેન્ટ કોચ તરીકે જોવામાં આવે છે અને લોકોને તેમની નીતિઓ અને નિવેદનોના ઉદાહરણો આપીને શીખવવામાં આવે છે. જો આચાર્યની વાતોને ગંભીરતાથી લેવામાં આવે અને તેનું પાલન કરવામાં આવે તો તમારા જીવનના તમામ પડકારોનો સરળતાથી સામનો કરી શકાય છે.

અહીં જાણો આચાર્ય ચાણક્યએ આપેલા સંકેતો જે આવનારા નાણાકીય સંકટ અંગે ચેતવણી આપે છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

1. તુલસીના છોડને શાસ્ત્રોમાં પૂજનીય માનવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાનું કહેવામાં આવ્યું છે. આચાર્યનું માનવું હતું કે જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની ખાસ કાળજી રાખો અને તેને સુકાવા ન દો. તુલસીનો છોડ અચાનક સૂકાઈ જાય છે, તો તે શુભ સંકેત નથી. આમ થવાથી તે સુચવે છે કે આગામી સમયમાં નાણાકીય કટોકટી આવી શકે છે.

2. જો તમારા ઘરમાં વારંવાર કાચ તૂટી રહ્યો છે, તો સમજી લો કે તે કોઈ આવનારી મુશ્કેલીની નિશાની છે. આ પરિસ્થિતિમાં પરિવારે આવનારી કટોકટી માટે સજાગ રહેવું જોઈએ અને આર્થિક વ્યવસ્થા કરવી જોઈએ. વારંવાર કાચ તૂટવાને સારી નિશાની માનવામાં આવતી નથી. આ સિવાય તુટેલા કાચને તરત જ ઘરની બહાર ફેંકી દો, નહીંતર તે નકારાત્મકતા વધારે છે.

3. જે ઘરમાં વડીલોનું અપમાન થાય છે કે તેમનો અનાદર થાય છે તે તો ત્યાં નકારાત્મકતા રહે છે. આર્થિક મુશ્કેલીઓ આવે છે અને ઘરની સુખ -શાંતિ અદૃશ્ય થઈ જાય છે. તેથી જો તમારા ઘરમાં કોઈ સભ્ય જાણી જોઈને અથવા અજાણતા વડીલોનું અપમાન કરી રહ્યું હોય, તો તેમને સમજાવો. તેમનો આદર કરો અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે તેમના આશીર્વાદ મેળવો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Garuda Purana : આ 5 પ્રકારના લોકો તમારા જીવનમાં સમસ્યાઓ જ ઉભી કરશે, તેનાથી દૂર રહો

આ પણ વાંચો : Krishna Janmashtami 2021: શ્રી કૃષ્ણના જે ચરણમાં સમાઈ ગયો છે આખો સંસાર, જાણો તેમનો મહિમા અને પૂજા કરવાનું ફળ

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">