Bhakti : તમને ખબર છે કે રાવણને દશ માથા કેમ હતા ? અને રાવણનો જન્મ કેમ થયો હતો ? વાંચો આ પોસ્ટ

Bhakti :  હિન્દુ ધર્મમાં માનનારા લોકો લંકાપતિ રાવણને અનિષ્ટ, વ્યભિચારી, ઘમંડી, ક્રોધી, લોભી, અધર્મી અને અનિષ્ટ ગણે છે, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે રાવણ રાક્ષસની સાથે એક જ્ઞાની પણ હતો. આજે આપણે જાણીશું કે રાવણના જન્મ સમયે એવું શું બન્યું કે, તે બ્રાહ્મણ પુત્ર હોવા છતાં તેમાં રાક્ષસી ગુણો હતા.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Feb 09, 2021 | 10:42 AM

Bhakti :  હિન્દુ ધર્મમાં માનનારા લોકો લંકાપતિ રાવણને અનિષ્ટ, વ્યભિચારી, ઘમંડી, ક્રોધી, લોભી, અધર્મી અને અનિષ્ટ ગણે છે, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે રાવણ રાક્ષસની સાથે એક જ્ઞાની પણ હતો.
આજે આપણે જાણીશું કે રાવણના જન્મ સમયે એવું શું બન્યું કે, તે બ્રાહ્મણ પુત્ર હોવા છતાં તેમાં રાક્ષસી ગુણો હતા.

રામાયણ એ હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે, જેમાં ભગવાન શ્રી રામનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામના જીવનમાં રાવણનું વિશેષ સ્થાન છે. રામાયણને સાંભળી એવું લાગે કે રાવણ વગર આ ગ્રંથની રચના અધૂરી રહી જાત. રાવણ એ લંકાનો રાજા હતો. હિન્દુ ધર્મના ઘણા ગ્રંથોમાં રાવણના જન્મ સાથે જોડાયેલી અનેક કથાઓ જોવા મળે છે, પરંતુ વાલ્મીકિ રામાયણ મુજબ રાવણ પુલસ્ત્ય મુનિના પુત્ર મહર્ષિ વિશ્રવા અને રાક્ષસી કૈકસીનો પુત્ર હતો

આગળની કથા જુઓ આ વીડિયોમાં

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">