પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા જતાં પૂર્વે ધ્યાનમાં રાખજો આ બાબતો

આ વર્ષે  કોરોના કાળના લીધે સોમનાથ દાદાના દર્શન માટે જતાં પૂર્વે તેના બદલાયેલા નિયમો પણ જાણી લેવા જરૂરી છે. સોમવાર 09 ઓગષ્ટથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મંદિરમાં પ્રવેશ પૂર્વે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા જતાં પૂર્વે ધ્યાનમાં રાખજો આ બાબતો
before going to somnath mahadev in the holy month of shravan keep these things in mind
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 3:59 PM

ગુજરાત(Gujarat ) માં સોમવારથી શ્રાવણ(Sravan )મહિનાની શરૂઆત થવા જઇ રહી છે. જેમાં આ વર્ષે કોરોનાની બીજી લહેર બાદ કોવિડ ગાઈડલાઇન અંતર્ગત તમામ મંદિરો ખોલવામાં આવ્યા છે. તેમજ શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગ સોમનાથ(Somnath) માં ભાવિકોનો પ્રવાહ વધશે તે સ્વાભાવિક છે.

જો કે આ વર્ષે  કોરોના કાળના લીધે સોમનાથ દાદાના દર્શન માટે જતાં પૂર્વે તેના બદલાયેલા નિયમો પણ જાણી લેવા જરૂરી છે. સોમવાર 09 ઓગષ્ટથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મંદિરમાં પ્રવેશ પૂર્વે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. જેની સોમનાથ મંદિર ટ્રસ્ટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અંતર્ગત હવે મંદિરમાં પ્રવેશ કરતાં પૂર્વે દર્શન પાસ લેવો ફરજિયાત છે. જેના માધ્યમથી મંદિર અંદર એકત્ર થનારી લોકોની સંખ્યા નિયંત્રિત કરી શકાશે.

આ ઉપરાંત ભીડ પર નિયંત્રત  રાખવા  માટે આરતી દરમ્યાન ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં શ્રાવણ મહિના દરમ્‍યાન સોમનાથ મંદિરમાં દરરોજ ત્રણ વખત થતી આરતીમાં શ્રધ્ધાળુઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. જ્યારે સોમનાથ દાદાના દર્શન માટે ઓનલાઇન અથવા ઓફ લાઇન પાસ મેળવવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

જેમાં પવિત્ર શ્રાવણ મહિના દરમ્યાન સોમવાર તથા તહેવારના દિવસોમાં દર્શનનો સમય સવારે 4-00 થી 6-30, 7-30 થી 11-30, બપોરે 12-30 થી 6-30, અને સાંજે 7-30 થી રાત્રે 10-00 નો રહેશે. બાકીના અન્ય દિવસોમાં મંદિર ખુલવાનો સમય સવારે 5-30 થી 6-30, 7-30 થી 11-30, બપોરે 12-30 થી 6-30, અને સાંજે 7-30 થી રાત્રે 10-00 નો રહેશે.

સોમનાથ મંદિરમાં શ્રાાવણ માસના ઉત્સવનો પ્રારંભ તા.9-08-21 શ્રાાવણ સુદ એકમને સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.6-09-21 શ્રાાવણ વદ અમાસને સોમવારે થશે. જ્યારે શ્રાવણ માસ દરમ્‍યાન સોમનાથ મહાદેવને દરરોજ જુદા જુદા શણગાર સાથેના દર્શન થઈ શકશે.

આ પણ વાંચો :  માતા સીતાના રોલમાં જોવા મળશે આ અભિનેત્રીઓ, શું Dipika Chikhlia ની જેમ છવાઈ જશે લોકોના દિલમાં?

આ પણ વાંચો :  અહીં છે ભારતનું રહસ્યમય સરોવર, અહીં જતો વ્યક્તિ ક્યારેય પણ પરત ફરતો નથી

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">