શ્રાવણ મહિનામાં શિવભક્તો નહી કરી શકે શિવલિંગ ઉપર જળાભિષેક, ગર્ભગૃહમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ

કોરોનાને કારણે શિવભક્તોએ ભારે નિરાશ થવું પડે તેમ છે. આગામી 21મી જુલાઈથી શરુ થઈ રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવભક્તો શિવલિંગ ઉપર જળાભિષેક નહી કરી શકે. કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા બહાર પડાયેલી માર્ગદર્શિકા મુજબ, મંદિરના ગર્ભગૃહમાં ભક્તો-દર્શનાર્થીઓના પ્રવેશવા સામે મનાઈ છે. આ સંજોગોમાં શિવમંદિરમાં શિવલિંગ ઉપર જળાભિષેક પણ નહી કરી શકાય. સોમનાથ ટ્રસ્ટે શ્રવણ મહિના નિમિત્તે […]

| Updated on: Jan 16, 2021 | 4:05 PM

કોરોનાને કારણે શિવભક્તોએ ભારે નિરાશ થવું પડે તેમ છે. આગામી 21મી જુલાઈથી શરુ થઈ રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવભક્તો શિવલિંગ ઉપર જળાભિષેક નહી કરી શકે. કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા બહાર પડાયેલી માર્ગદર્શિકા મુજબ, મંદિરના ગર્ભગૃહમાં ભક્તો-દર્શનાર્થીઓના પ્રવેશવા સામે મનાઈ છે. આ સંજોગોમાં શિવમંદિરમાં શિવલિંગ ઉપર જળાભિષેક પણ નહી કરી શકાય.

સોમનાથ ટ્રસ્ટે શ્રવણ મહિના નિમિત્તે નિકળતી પાલખીયાત્રા રદ કરી છે. મંદિરમાં આરતી અને મહાપુજા સમયે ભક્તોને પ્રવેશ નહી આપવાનો નિર્ણય કરેલો છે. શ્રાવણ મહિનામા દર્શન કરવા માંગતા ભક્તોએ ઓનલાઈન એપાઈમેન્ટ લઈને જ દર્શન કરવા આવવુ હિતાવહ હોવાનું જણાવાયું છે. વિવિધ શિવાલયો સહિત અન્ય મંદિરોમાં પણ માસ્ક પહેરીને અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને જ દર્શન કરવા જણાવાયુ છે.

 

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">