SBI CHARGES : 1 જુલાઈથી દેશની સૌથી મોટી બેન્ક ચાર્જીસમાં રહી છે ફેરફાર, જાણો કઈ સેવાના કેટલો ચાર્જ ચૂકવવો પડશે

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ કહ્યું કે 1 જુલાઇથી તે બેઝિક બચત ખાતા માટેના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે.

SBI CHARGES : 1 જુલાઈથી દેશની સૌથી મોટી બેન્ક ચાર્જીસમાં રહી છે ફેરફાર, જાણો કઈ  સેવાના કેટલો ચાર્જ ચૂકવવો પડશે
State Bank of India
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 2:38 PM

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ કહ્યું કે 1 જુલાઇથી તે બેઝિક બચત ખાતા માટેના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. ATM withdrawals ઉપરાંત ચેક બુક અને નોન ફાયનાન્શીયલ કામ પણ શામેલ છે. એસબીઆઈનો નવો ચાર્જ ફક્ત BSBD – Basic Savings Bank Deposit ખાતા પર લાગુ થશે.

બેઝિક બચત ખાતા માટે હવે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શન માટેની મર્યાદા વધારીને 4 વખત કરવામાં આવી છે. આમાં બેંક ઉપાડ અને એટીએમ ઉપાડ બંને શામેલ છે. આ પછી દરેક ઉપાડ પર 15 રૂપિયા લેવામાં આવશે. આ ચાર્જ એટીએમ અને બ્રાન્ચ ઉપાડ બંને પર લાગુ થશે. BSBD ખાતું ખોલતાં 10 ચેકબુક પેજ નિ: શુલ્ક આપવામાં આવશે. આ એક નાણાકીય વર્ષની મર્યાદા છે ત્યારબાદ ચેકબુક માટે અલગ ફી જમા કરવાની રહેશે. જોકે NEFT, IMPS અને RTGS ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ ફ્રી છે.

ક્યાં પ્રકારનો ચાર્જ લેવાશે જો કોઈ ગ્રાહક નાણાકીય વર્ષમાં 10 નિઃશુલ્ક ચેક બુક ઉપરાંત 10 પાનાની ચેક બુક લે છે તો 40 રૂપિયા લેવામાં આવશે. 25 પૃષ્ઠ માટે 75 ચાર્જ લેવામાં આવશે. ઇમરજન્સી સેવા હેઠળ 10 પાના માટે 50 રૂપિયા લેવામાં આવશે. જીએસટીનો અલગથી સમાવેશ કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કોઈ શુલ્ક નથી. બેન્કે બીએસબીડી ખાતા સાથે RuPay કાર્ડ ઇસ્યુ કર્યું છે. આ કાર્ડ વિના મૂલ્યે આપશે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

SBIએ ચાર્જના નામે સેંકડો કરોડ વસૂલ્યા તાજેતરમાં બેઝિક બચત ખાતા પર શુલ્ક અંગે ચોંકાવનારો અહેવાલ મળ્યો હતો. આઈઆઈટી બોમ્બેએ તેના અધ્યયનમાં કહ્યું હતું કે દેશની સૌથી મોટી સરકારી બેંકો અને કેટલીક મોટી બેંકો ગરીબોના ખાતામાંથી સેવાઓના નામે કેવી મોટી કમાણી કરે છે. રિપોર્ટ અનુસાર એસબીઆઈએ છેલ્લા છ વર્ષમાં બીએસબીડી ખાતા ધારકો પાસેથી ચાર્જ તરીકે 308 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. એસબીઆઈ પાસે 12 કરોડ બીએસબીડી એકાઉન્ટ ધારકો છે. પી.એન.બી. ના બીએસબીડી ખાતાધારકોની સંખ્યા 9.9 કરોડ છે. ટ્રાન્ઝેક્શન ચાર્જના નામે બેંકે તેમની પાસેથી 9.9 કરોડ રૂપિયા વસૂલ્યા છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">