RTGS : આજે બપોરે બે વાગ્યા સુધી બેંક તરફથી આ સેવાઓ મળશે નહીં, જાણો શું છે કારણ

નેટ બેન્કિંગ અથવા બેંકિંગ એપ્લિકેશન દ્વારા પૈસા ટ્રાંઝેક્શન કરનારાઓ માટે એક અગત્યના સમાચાર છે. આજે બાપરે ૨ વાગ્યા સુધી રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ(RTGS) બંધ રહેશે

RTGS : આજે  બપોરે  બે વાગ્યા સુધી બેંક તરફથી આ સેવાઓ મળશે નહીં, જાણો શું છે કારણ
આજે બપોરે 2 વાગ્યા સુધી RTGS સેવા બંધ રહેશે
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 9:29 AM

નેટ બેન્કિંગ અથવા બેંકિંગ એપ્લિકેશન દ્વારા પૈસા ટ્રાંઝેક્શન કરનારાઓ માટે એક અગત્યના સમાચાર છે. આજે બાપરે ૨ વાગ્યા સુધી રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ(RTGS) બંધ રહેશે. તકનીકી સુધારણા અને આરટીજીએસના વ્યવહારમાં સરળતા માટે આમ કરવામાં આવી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ પહેલાથી જ લોકોને જાણ કરી દીધી હતી કે શનિવારે મધ્યરાત્રિથી આરટીજીએસ સેવા 14 કલાક સુધી મળશે નહીં.

આરટીજીએસનો ઉપયોગ બે લાખથી વધુ રકમ મોકલવા માટે થાય છે. જો કે, આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકો 2 લાખ રૂપિયા સુધીની લેવડદેવડ માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) નો ઉપયોગ કરી શકે છે. આ સેવા પહેલાની જેમ કાર્યરત રહેશે.

ગયા વર્ષથી 24 કલાક RTGS સુવિધા આપવામાં આવી હતી RBIએ ગત વર્ષે ડિસેમ્બરમાં સાત દિવસમાં રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) 24 કલાક ઉપલબ્ધ કરાવી હતી. અગાઉ આ સુવિધા બેંકના સમય દરમિયાન ઉપલબ્ધ હતી. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. આરટીજીએસ 26 માર્ચ 2006 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે RTGS RTGS સિસ્ટમ્સનો ઉપયોગ ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે થાય છે. દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંકે જુલાઈ, 2019 થી NEFT અને RTGS દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાનું બંધ કરી દીધું છે.

બે લાખ સુધીવ્યવહાર NEFT દ્વારા કરી શકાશે NEFTનો ઉપયોગ બે લાખ રૂપિયા સુધીના વ્યવહારમાં થાય છે. આરટીજીએસ દ્વારા તેનાથી આગળના વ્યવહારો કરવામાં આવે છે. આરટીજીએસ દ્વારા 2 લાખથી ઓછી રકમનું ટ્રાન્સફર કરવામાં આવતું નથી. આનાથી પણ મહત્વનું એ છે કે ટ્રાન્સફર પર કોઈ વધારાનો ચાર્જ આપવો પડતો નથી.

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">