હવે લોન મોરટોરિયમનો લાભ મળશે નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘સરકાર પાસે બીજા પણ ઘણા છે કામ ‘

કોરોનાકાળ દરમિયાન લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉની જેમ આ વખતે પણ તેઓ મોરટોરિયમ( moratorium) દ્વારા લોન માટે છુટની ની અપેક્ષા રાખતા હતા.

હવે લોન મોરટોરિયમનો લાભ મળશે નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'સરકાર પાસે બીજા પણ ઘણા છે કામ '
લોન મોરેટોરિયમ અંગે સર્વોચ્ચ અદાલતે મહત્વનો નિર્ણય આપ્યો છે.
Follow Us:
| Updated on: Jun 12, 2021 | 8:20 AM

કોરોનાકાળ દરમિયાન લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉની જેમ આ વખતે પણ તેઓ મોરટોરિયમ( moratorium) દ્વારા લોન માટે છુટની ની અપેક્ષા રાખતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે.

સુપ્રીમ કોર્ટે લોન મોરટોરિયમ યોજના(Loan Moratorium Scheme)ના વધુ વિસ્તરણ અને વ્યાજ માફ કરવાની અરજીને ફગાવી દીધી હતી.કોર્ટે કહ્યું હતું કે સરકાર પાસે વધુ કામ છે તેઓએ લોકોને રસી આપવી પડશે અને સ્થળાંતરીત મજૂરોની સમસ્યા હલ કરવી પડશે. કોર્ટ આ મામલે દખલ કરી શકે નહીં.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું કે તે સરકારની નીતિઓમાં દખલ નહીં કરી શકે. અદાલત સરકારની નીતિઓની ન્યાયિક સમીક્ષા કરી શકશે નહીં સિવાય કે તે મનસ્વી અને દુર્ભાવનાપૂર્ણ હોય. આ દિવસોમાં કોરોનાને કારણે સરકાર પણ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. સરકાર પાસે ઘણા વધુ મહત્વપૂર્ણ કાર્ય છે જે આ સમયે દેશની પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં અરજદારોએ આ માંગણી માટે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે જવું જોઈએ.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અરજદારે અપીલમાં કહ્યું હતું કે કોવિડની નવી લહેરને ધ્યાનમાં રાખીને ફરી એકવાર લોન મોરટોરિયમ યોજના લાગુ કરવામાં આવે. ઘણા રાજ્યોમાં અત્યાર સુધી લાદવામાં આવેલા લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓને અસર થઈ છે. લોકોની નોકરી છીનવાઈ છે. આ સમયે મોટી સંખ્યામાં લોકો સંક્ર્મણના કારણે તેમની સારવારમાં ઘણાં પૈસા ખર્ચ કર્યા છે. આવી સ્થિતિમાં, તેઓ EMI ચૂકવવા અસમર્થ છે. જો કે સુપ્રીમ કોર્ટની અરજી નામંજૂર થવાને કારણે લોકોની આશા નિરાશામાં પરિવર્તિત થઇ હતી. આ પહેલા 24 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી 11 જૂન સુધી મુલતવી રાખી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">