HDFC Bank તેના Auto Loan ગ્રાહકોને કમિશન પરત કરશે , GPS ડિવાઇસ ખરીદવા ગ્રાહકોને કર્યું હતું દબાણ , જાણો શું છે મામલો

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે(HDFC Bank)એ ગુરુવારે તેના ઓટો લોન( AUTO LOAN)ગ્રાહકો પાસેથી છ વર્ષ માટે વસૂલાયેલા વિવાદિત "GPS device commission" ને પરત આપવાની જાહેરાત કરી છે.

HDFC Bank તેના Auto Loan ગ્રાહકોને કમિશન પરત કરશે , GPS ડિવાઇસ ખરીદવા ગ્રાહકોને  કર્યું હતું દબાણ , જાણો શું છે મામલો
HDFC BANK
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 8:57 AM

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે(HDFC Bank)એ ગુરુવારે તેના ઓટો લોન( AUTO LOAN)ગ્રાહકો પાસેથી છ વર્ષ માટે વસૂલાયેલા વિવાદિત “GPS device commission” ને પરત આપવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે બેંકના તત્કાલીન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આદિત્ય પુરીએ આક્ષેપો સામે આવ્યા બાદ ઓટો લોન વિતરણમાં ગેરરીતિઓ સ્વીકારી હતી. આ વર્ષની શરૂઆતમાં રિઝર્વ બેંકે પણ લોન વિતરણમાં ક્ષતિઓ માટે બેંક પર રૂ 10 કરોડનો દંડ ફટકાર્યો હતો.

એચડીએફસી બેંકે જાહેર નોટિસમાં કમિશનને પરત આપવાની જાહેરાત કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એચડીએફસી બેંક નાણાકીય વર્ષ 2013-14થી નાણાકીય વર્ષ 2019-20 વચ્ચે ઓટો લોન ફાઇનાન્સિંગ હેઠળ જીપીએસ સાધનો લેનાર ઓટો લોન ગ્રાહકોને જીપીએસ સાધનોના કમિશનને પરત આપશે. રિફંડની રકમ બેંકમાં નોંધાયેલા ગ્રાહકોના બેંક ખાતામાં જમા થશે. બેન્કે ગ્રાહકોને આગામી 30 દિવસમાં તેમની સાથે સંપર્ક સાધવા પણ જણાવ્યું છે.

બેંક પર લોન સાથે રૂ 18,000 થી વધુના ખર્ચે ઓટો લોન લેણદારોને જીપીએસ ઉપકરણો ખરીદવા માટે મજબૂર કરવાનો આરોપ હતો. આનાથી ગોપનીયતા અંગેના પ્રશ્નો ઉભા થયા હતા . આનાથી અન્ય કોઈ ને વાહન વેચવા પર પ્રતિબંધ મૂકતા હાલના નિયમોનું ઉલ્લંઘન કરવા ઉપરાંત આવા ઉપકરણમાંથી વાહનનું લોકેશન જાણી શકાતું હતું.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

અટકેલી સેવાઓ શરૂ કરવા આરબીઆઈ સાથે વાતચીત ચાલી રહી છે એચડીએફસી બેંકે કહ્યું કે પ્રતિબંધિત સેવાઓ શરૂ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના સતત સંપર્કમાં છે પરંતુ તે માટે સમયસીમાં આપવી મુશ્કેલ રહેશે. આરબીઆઈએ એચડીએફસી બેંકને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી બેંકના ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ સિસ્ટમની ખામીઓ સુધરાઈ ન થાય ત્યાં સુધી નવા ક્રેડિટ કાર્ડ આપવાનું બંધ કરવું. એચડીએફસી બેંકે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે નેટવર્કને લગતી સમસ્યાઓના નિવારણ માટે ‘ડિજિટલ ફેક્ટરી’ અને ‘એન્ટરપ્રાઇઝ ફેક્ટરી’ અભિયાનના રૂપમાં નવી તકનીક બનાવશે.

જોકે, બેંકે એમ પણ કહ્યું છે કે તે જૂની બેંકિંગ સિસ્ટમ સાથે ચાલુ રહેશે અને ગરબડીની સ્થિતિમાં સેવાને પુનર્સ્થાપિત કરવા માટે લેવામાં આવતા સમયને ઘટાડવાનું કામ કરી રહી છે. ડિસેમ્બર 2020 માં એક મોટું પગલું ઉપાડતા આરબીઆઈએ એચડીએફસી બેંકને ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ સિસ્ટમમાં ખામી હોવાને કારણે નવી ડિજિટલ બેંકિંગ પહેલ અને ક્રેડિટ કાર્ડ જારી કરવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. આ કાર્યવાહી પછી પણ આ ભૂલો ચાલુ રહી હતી અને તાજેતરમાં મંગળવારે બેંકની મોબાઇલ એપ્લિકેશન 90 મિનિટ સુધી કામ કરવાનું બંધ કરી દીધું હતું.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">