Bank Holidays: જાણો મે મહિનામાં કેટલા દિવસ બેંક બંધ રહેશે, કરો યાદી પર એક નજર

નવા નાણાકીય વર્ષ 2021-22ના બીજા મહિના એટલેકે May માં ખાનગી અને જાહેર  ક્ષેત્રની બેંકો બીજા - ચોથા શનીવાર અને રવિવાર ઉપરાંત 5 તહેવારો દરમ્યાન અલગ અલગ રાજ્યમાં બંધ રહેશે.

Bank Holidays:  જાણો મે  મહિનામાં  કેટલા  દિવસ બેંક બંધ રહેશે, કરો યાદી પર એક નજર
બેન્કની ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: Apr 25, 2021 | 4:05 PM

નવા નાણાકીય વર્ષ 2021-22ના બીજા મહિના એટલેકે May માં ખાનગી અને જાહેર  ક્ષેત્રની બેંકો બીજા – ચોથા શનીવાર અને રવિવાર ઉપરાંત 5 તહેવારો દરમ્યાન અલગ અલગ રાજ્યમાં બંધ રહેશે. તહેવાર સિવાય દર મહિનાના બીજા અને ચોથા શનિવારે અને રવિવારે બેંકો બંધ રહે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) વેબસાઇટ અનુસાર મે 2021 માં બેંક રજાઓમાં મહારાષ્ટ્ર દિવસ, રમઝાન, બુદ્ધ પૂર્ણિમા વગેરે જેવા વિવિધ તહેવારોનો સમાવેશ થાય છે. તહેવારની રજાઓ રાજ્ય અનુસાર અલગ- અલગ હોય છે

દેશમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે બેંકોમાં કામ કરવાની રીત બદલાઈ ગઈ છે. કોરોના ઝોનમાં સ્થિત બેંકોના કર્મચારીઓને સંક્રમણથી બચાવવા માટે બેન્કની સુવિધાઓ મર્યાદિત કરવામાં આવી છે. આ સાથે ઘણા રાજ્યોમાં બેંકોના કામના કલાકો ઘટાડીને 4 કલાક કરવામાં આવ્યા છે.

મે મહિનામાં કયા દિવસો પર બેંકો બંધ રહેશે. >> 1 મે –  મહારાષ્ટ્ર દિવસ / મે દિવસ (મજૂર દિવસ) છે. બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, ઇમ્ફાલ, કોચી, કોલકાતા, મુંબઇ, નાગપુર,  પટણા અને તિરુવનંતપુરમમાં આ દિવસે બેંકો બંધ રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

>> 7 મે – Jumat-ul-Vida નિમિત્તે જમ્મુ અને શ્રીનગરમાં બેંક માં કામ થશે નહિ

>> 13 મે- રમઝાન આ દિવસે ઇદ (ઇદ-ઉલ-ફિત્ર) છે. બેલાપુર, જમ્મુ, કોચી, મુંબઇ, નાગપુર, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંકો કાર્ય કરશે નહીં.

>> 14 મે – ભગવાન શ્રી પરશુરામ જયંતિ / રમઝાન-ઈદ/ બાસવા જયંતિ અને અક્ષય તૃતીયાના અવસરે બેંકો અગરતલા, અમદાવાદ, આઇઝોલ, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગ,, ચેન્નઇ, દેહરાદૂન ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઇમ્ફાલ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનઉ, નવી દિલ્હી, પટણા, પનાજી, રાયપુર, રાંચી, શિલોંગ અને સિમલામાં બંધ રહેશે.

>> 26 મે- બુદ્ધ પૂર્ણિમાના દિવસે અગરતલ્લા, બેલાપુર, ભોપાલ, ચંદીગ,, દહેરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, સિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.

>> રવિવાર સિવાય ઉપરાંત બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. 2, 9, 16, 23 અને 30 મે ના રોજ રવિવાર છે જ્યારે 8 અને 22 મે ના રોજ બીજા અને ચોથા શનિવાર બીજા અને ચોથા શનિવારના કારણે બંધ રહેશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">