એક CLICKમાં જાણો સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન શું-શું થયું ?

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટળી ગઈ. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે અયોધ્યા ભૂમિ વિવાદ કેસ પર 2010ના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારનાર અરજીઓની સુનાવણી નવી બેંચ કરશે. Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે SBI પાસેથી 25 વર્ષ માટે […]

એક CLICKમાં જાણો સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન શું-શું થયું ?
Follow Us:
| Updated on: Jan 04, 2019 | 12:33 PM

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટળી ગઈ.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે અયોધ્યા ભૂમિ વિવાદ કેસ પર 2010ના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારનાર અરજીઓની સુનાવણી નવી બેંચ કરશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ચફ જસ્ટિસ (સીજેઆઈ) રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કૃષ્ણ કૌલની બેંચે કહ્યું કે આગળના આદેશો 10 જાન્યુઆરીએએ રચાનાર બેંચ જાહેર કરશે.

આ પણ વાંચો : પોતે મોદીએ પણ નહોતી છપાવી પોતાના લગ્નની આવી કંકોત્રી કે જેવી સુરતના એક ગુજરાતી પરિવારે મોદીને લઈને છપાવી નાખી, બૅંડ બાજા અને મોદી

અલ્હાબાદ હાઈકોર્ટે 2010માં વિવાદાસ્પદ ભૂમિને રામ લલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ એમ ત્રણ પક્ષોમાં સરખે ભાગે વહેંચવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાને ત્રણેય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

આ પણ વાંચો : 6થી 14 જાન્યુઆરી વચ્ચે આપે લોકો પાસે માંગવા પડી શકે પૈસા ઉછીનાં, કારણ કે

સુનાવણી દરમિયાન શું-શું થયું કોર્ટમાં ?

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરતા કહ્યું કે તેના દ્વારા ગઠિત એક ઉપયુક્ત બેંચ રામ જન્મભૂમિ-બાબરીી મસ્જિદ માલિકી કેસની સુનાવણીન તારીખ નક્કી કરવા માટે 10 જાન્યુઆરીએ આદેશ આપશે.

મહત્વની વાત એ રહી કે જુદા-જુદા પક્ષો તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલો હરિશ સાલ્વે અને રાજીવ ધવનને પોતાની વાત મૂકવાની કોઈ તક ન મળી. સમગ્ર મામલાની સુનાવણી માંડ 60 સેકંડ પણ ન ચાલી.

દરરોજ સુનાવણીની માંગ ફગાવાઈ

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસની દરરોજ સુનાવણી કરવાની માંગણી કરતી એડવોકેટ હરિનાથ રામની જાહેરહિતની અરજી ફગાવી દિધી. આ દરમિયાન કોઈ પક્ષ તરફથી કોઈ દલીલ ન કરવામાં આવી.

નવી બેંચની વાત કેમ કરવી પડી ?

જસ્ટિસ દીપક મિશ્રાની નિવૃત્તિ બાદ આ કેસમાં સુનાવણી માટે કોઈ ખાસ બેંચ નહોતી. તેથી સીજેઆઈ રંજન ગોગોઆઈ કહ્યું કે આ કેસની સુનાવણી માટે એક નિયમિત બેંચ બનશે કે જે 10 જાન્યુઆરીએ આ કેસમાં આગળના આદેશ પસાર કરશે.

નોંધનીય છે કે આ અગાઉ આ કેસની સુનાવણી જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેંચ કરી રહી હતી. દીપક મિશ્રાના રિટાયરમેંટ પહેલા આ બેંચે એક ચુકાદામાં કહ્યુ હતું કે આ સમગ્ર કેસ જમીન વિવાદનો છે અને તેને બંધારણીય બેંચને રેફર નહીં કરવામાં આવે.

[yop_poll id=467]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">