સૂર્યમાંથી પેદા થતી ઉર્જામાંથી ક્યારેય કોઈને આવક પ્રાપ્ત થઇ શકે ? કદાચ આ વાત સાંભળી આપને નવાઈ જરૂર લાગશે, પણ વાત એકદમ સાચી છે. ચરોતરના ખેડૂતો હવે સૂર્ય ઉર્જામાંથી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. જે સમગ્ર દુનિયામાં માત્ર ગુજરાતમાં જ શક્ય બન્યું છે. સાથે સાથે ચરોતરનો ખેડૂત પોતાના ખેતરોમાં રાત્રીના સમયે નહી, પણ દિવસ દરમિયાન […]
વર્તમાન દોડધામભરી જિંદગીમાં આહાર-વિહારમાં ફેરફારના કારણે નાની-મોટી શારીરિક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. ઉપરાંત નાના, મોટા અકસ્માત, ઓપરેશન બાદ શરીરને રૂટીન પ્રક્રિયામાં લાવવા માટે ફિઝિયોથેરાપીની સારવાર લેવામાં આવે છે. ત્યારે પ્રાણીઓને પણ વિવિધ પ્રકારની શારીરિક તકલીફ સમયે ફિઝિયોથેરાપી સારવાર આપનાર સમગ્ર દેશના એકમાત્ર એનિમલ ફિ�
અમૂલ દ્વારા કેમલ ફ્રેશ મિલ્ક, લોન્ગ લાઈફ મિલ્ક અને ચોકલેટની સફળ રજૂઆત પછી કેમલ મિલ્ક પાવડર અને મિલ્ક આઈસ્ક્રીમ સ્વરૂપે નવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો રજૂ કરી રહ્યું છે, કેમલ મિલ્ક તેના અનેક આરોગ્યલક્ષી ગુણો માટે જાણીતું છે. તેમાં ભરપૂર ખનિજો આવેલા છે. જે આરોગ્ય સુધારવામાં સહાયરૂપ થવાની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે �
અમૂલ ડેરીના નામે ઓળખાતા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધના નિયામક મંડળની ચૂંટણીમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે કોઈ એક સ્થળેથી યોજવાના બદલે, તાલુકા મથકોએ મતદાન મથકો ઊભા કરીને ચૂંટણી યોજવાની માંગણી અમૂલ ડેરીના ડિરેકટર તેજસ પટેલે જિલ્લા કલેકટર સમક્ષ કરી છે. ખેડા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ જે અમુલ ડેરી તરીકે ઓ
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોલીસનું નામ સાંભળતા જ ડરતી હોય છે પણ પેટલાદમાં બાળકોને આણંદ પોલીસનો નથી લાગતો ડર! દેશમાં લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ ,ભોજનની વ્યવસ્થાઓ કરી આપવાના સમાચારો દરરોજ જોવા મળી રહ્યા છે પણ આ બધા કિસ્સાઓમાં બાળકો તો બિલકુલ વિસર�
ધર્મેન્દ્ર કપાસી | ખેડા, લોકડાઉનમાં રાજ્યમાં પોલીસની કામગીરીની પ્રશંશા થઇ રહી છે. કેટલાક પોલીસ કર્મચારીઓ ને પારિવારિક કે શાર્રીરિક તકલીફમાં હોવા છતાં પણ ફરજ પર હાજર રહી પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. જોકે ખેડા પોલીસનો એક કિસ્સો જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીની માનવતા મરી પરવારી હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. Facebook પર તમામ
ખેડા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં ઉજવાયો રંગોનો ઉત્સવ, ફાગણી પૂનમના બીજા દિવસે ડાકોરના ઠાકોર રણછોડરાય મંદિરમાં દોલોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી રંગોના તહેવારનો આનંદ માણ્યો હતો. ધુળેટીના શુભ પર્વે ડાકોર રણછોડજી મંદિરમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે દ્વ�
થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે અમુલ દુધમાં પ્લાસ્ટિકની મિલાવટ કરવામાં આવે છે અને તેનાથી કેન્સર થવાની શકયતા છે. આ વીડિયો સમગ્ર ભારતમાં વાયરલ થતા વીડિયોની જાણ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમુલને થઈ હતી. આ વીડિયો ખોટી રીતે બનાવવાનું સામે આવતા અમુલ દ્વારા ઉત્તરપ્ર
આણંદના વિદ્યાનગરમાં આજે રોડ રસ્તા પરથી મળી આવેલા બિનવારસી શ્વાનના બચ્ચા (ગલુડિયા)ને દત્તક આપવાનો એક કાર્યક્રમ યોજાયો, જેમાં 20 ગલુડિયાઓને આણંદ વિદ્યાનગરના નાગરિકો દ્વારા દત્તક લેવામાં આવ્યા. વિદ્યાનગરમાં અબોલા રખડતા બિમાર અને અશક્ત પશુ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર અને સેવા કરતી રેસકયુ એન્ડ રિહેબિલિટેશન ઓફ સ્ટ્રે એનીમલ્
અંબાજી પાસેનો ત્રિશુલિયા ઘાટ ફરી એકવાર કાળમુખો સાબિત થયો હતો. અંબાજીના દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓની ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડયો હતો. જેમાં બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં ૨૧ લોકોના મોત થયા છે. ગઈકાલે આંકલાવ તાલુકાના ખડોલ ગામેથી આસપાસના ગામોના 73 શ્રધ્ધાળુઓને લઈને એક લક્ઝરી બસ નવરાત્રી નિમિત્તે અંબાજી ખાતે દર્શન કરવ�